કોલસા બ્લોક્સની હરાજી, ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા મોટુ પગલું: PM મોદી
વડાપ્રધાન મોદીએ આજે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 41 કોલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયાની શરૂઆત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે. ભારત આ આફતને અવસરમાં બદલશે. આ સંકટે ભારતને આત્મનિર્ભર ભારત હોવાનો સબક શીખવાડ્યો છે. વડાપ્રધાને કહ્યું કે આગામી 5-7 વર્ષમાં રૂપિયા 33 હજાર કરોડ […]
વડાપ્રધાન મોદીએ આજે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 41 કોલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયાની શરૂઆત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે. ભારત આ આફતને અવસરમાં બદલશે. આ સંકટે ભારતને આત્મનિર્ભર ભારત હોવાનો સબક શીખવાડ્યો છે. વડાપ્રધાને કહ્યું કે આગામી 5-7 વર્ષમાં રૂપિયા 33 હજાર કરોડ જેટલું રોકાણ થવાનો અંદાજ છે અને બ્લોક્સથી સરકારને વર્ષે 20 હજાર કરોડની આવક થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો