Agnipath Scheme Protest: દેશભરમાં હોબાળા વચ્ચે અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

આ યોજનાને લઈ સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, દેશભરમાં હોબાળો વચ્ચે અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે

Agnipath Scheme Protest: દેશભરમાં હોબાળા વચ્ચે અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
દેશભરમાં હોબાળો વચ્ચે અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યોImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 12:50 PM

Agnipath Scheme Protest: અગ્રનિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં ધમાલ મચી રહી છે ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટ(Agnipath Scheme in Supreme Court)માં પહોંચ્યો છે, આ યોજનાને લઈ સર્વોચ્ચ અદાલતમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જ્જની અધ્યક્ષતામાં અગ્નિપથ યોજના(Agnipath Scheme) ની સમીક્ષાની માંગ કરી છે, સર્વેચ્ચ અદાલતમાં વકિલ વિશાલ તિવારીએ આ અરજી દાખલ કરી છે. અરજીમાં અગ્નિપથને લઈ થયેલી હિંસા મામલે તપાસ માટે SITની રચના કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે દેશભરમાં થયેલી હિંસાને લઈને સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં ધમાલ મચી રહી છે, બિહારમાં આજે બંધનું એલાન કરવામા આવ્યું છે, ઉત્તરથી લઈ દક્ષિણ સુધીના રાજ્યોમાં તોડફોડના સમાચાર સામે આવી રહ્યા છે, હિંસક પ્રદર્શનને લઈ યૂપીમાં જ 260થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે, ઉત્તર પ્રદેશમાં હિંસા હજુ પણ ચાલુ છે, જૌનપુરમાં લોકોએ બસોમા તોડફોડ કરી છે

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

અમતિશાહનું મોટું એલાન

આ વચ્ચે કેનદ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટું એલાન કર્યું છે, તેમણે કહ્યું કે,સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સ (Assam Rifles)ની ભરતી માટે અગ્નિવીરોને આરક્ષણ મળશે, તેમણે કહ્યું કે,આ અર્ધલશ્કરી દળોમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે.અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પુરા થયા બાદ અગ્નિવીરોની ભરતીમાં 10 ટકાનું આક્ષણ આપવામાં આવશે.

અગ્નિપથ યોજના સામે દેશભરમાં વિરોધ

તેલંગાણાના સિકંદરાબાદમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે દેશના વિવિધ ભાગોમાં સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધના ભાગરૂપે પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ગુસ્સે થયેલા યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી, ખાનગી, જાહેર વાહનો, રેલ્વે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી હતી અને હાઈવે અને રેલ્વે લાઈનોને બ્લોક કરી દેવામાં આવી હતી.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">