રામમંદિરના નિર્માણને લઈને અયોધ્યાના મુસ્લિમોએ લખ્યો પત્ર, વાંચો વિગત

રામમંદિરને લઈને એક ટ્ર્સ્ટનું બનાવી દેવાયું છે અને સરકારે આ અંગે સંસદમાં જાહેરાત પણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં રામમંદિરને ટ્ર્સ્ટ દ્વારા બનાવવાનું કહીને તેને 67 એકર જમીન આપી તો મસ્જિદ માટે પણ અયોધ્યામાં જ જમીન આપી છે. જો કે આ મામલે એક પત્ર ટ્રસ્ટને લખવામાં આવ્યો છે કે જે […]

રામમંદિરના નિર્માણને લઈને અયોધ્યાના મુસ્લિમોએ લખ્યો પત્ર, વાંચો વિગત
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 5:09 PM

રામમંદિરને લઈને એક ટ્ર્સ્ટનું બનાવી દેવાયું છે અને સરકારે આ અંગે સંસદમાં જાહેરાત પણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં રામમંદિરને ટ્ર્સ્ટ દ્વારા બનાવવાનું કહીને તેને 67 એકર જમીન આપી તો મસ્જિદ માટે પણ અયોધ્યામાં જ જમીન આપી છે. જો કે આ મામલે એક પત્ર ટ્રસ્ટને લખવામાં આવ્યો છે કે જે 67 એકર જમીન પર રામમંદિર બનાવવામાં આવી રહ્યું છે ત્યાં 4-5 એકર જમીનમાં કબ્રસ્તાન પણ હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ayodhya ram mandir trust meeting temple build rammandir nirman mate ni tarikh ni thai shake che jaherat 19 february e trust ni pratham bethak

આ પણ વાંચો :   રામ મંદિર નિર્માણની તારીખ થઈ શકે છે જાહેર, ટ્રસ્ટની પહેલી બેઠક 19 ફેબ્રુઆરીએ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું કબ્રસ્તાન પર બનાવી શકાય મંદિર? જે પત્ર અયોધ્યાના 10 નિવાસીઓ દ્વારા રામમંદિરના ટ્ર્સ્ટીઓને લખવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્ર્સ્ટ સદસ્યોથી અનુરોધ છે કે તેઓ આ વાત પર વિચાર કરે કે શું રામમંદિરનું નિર્માણ કબ્રસ્તાન પર થઈ શકે છે? પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ભલે ત્યાં કોઈ કબ્ર ના દેખાઈ પણ તે કબ્રસ્તાન જ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ટ્ર્સ્ટને વિચાર કરવા માટે અપીલ આ પત્રમાં કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે 1949થી 1992 સુધી આ જગ્યાઓ અન્ય કામ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે સનાતન ધર્મના જ્ઞાતાઓ છો તો તમે આ બાબતે વિચાર કરો. કેન્દ્ર સરકારે આ બાબતે વિચાર ના કર્યો પણ તમને વિનંતી છે કે તમે આ બાબત પર વિચાર કરો કે શું ભગવાન રામના મંદિરનો પાયો કબ્રસ્તાન પર રાખી શકાય?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">