Pegasus Spyware: પશ્ચિમ બંગાળમાં પેગાસસ જાસુસી કેસની ન્યાયિક તપાસ કરવા મમતાની જાહેરાત

પેગાસસ જાસુસી સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે સુપ્રીમ કોર્ટના ચોમાસુ સત્ર દરમિયાન પણ વિપક્ષ દ્વારા પેગાસસ જાસુસીનો મુદો ઉઠાવવામાં આવ્યો છે.

Pegasus Spyware: પશ્ચિમ બંગાળમાં પેગાસસ જાસુસી કેસની ન્યાયિક તપાસ કરવા મમતાની જાહેરાત
Mamata Banerjee (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 2:31 PM

pegasus spyware:  પેગાસસ જાસુસી સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે પેગાસસ મામલે મમતા બેનર્જીએ (Mamata Banerjee ) ન્યાયિક તપાસ કમિશનની રચવાની જાહેરાત કરી છે અને આ માટે કોલકાત્તા હાઇકોર્ટનાં જસ્ટિસ જ્યોતિર્મય ભટ્ટાચાર્યને આ જવાબદારી સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,ઇઝરાયેલના સૉફ્ટવેર (Israel Software)પેગાસસ દ્વારા જાસૂસીની બાબતની તપાસ પશ્ચિમ બંગાળના કમિશન દ્વારા કરવામાં આવશે.

પેગાસસ જાસુસી મામલે ન્યાયિક તપાસ કમિશન રચવાની કરી જાહેરાત

મમતા બેનર્જીએ જણાવ્યુ હતું કે,પેગાસસ જાસુસી મામલે કેન્દ્ર તરફથી કડક કાર્યવાહી કરવાામા આવશે પરંતુ કેન્દ્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા ન્યાયિક તપાસ કમિશનની(Judicial Inquiry Commission) રચના કરવાની જાહેરાત કરી છે.આપને જણાવવુ રહ્યું કે,પેગાસસ મામલે ન્યાયિક તપાસ કમિશનની રચના કરનાર પ્રથમ રાજ્ય બનશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મમતા બેનર્જી આજે વડા પ્રધાન મોદી  સાથે મુલાકાત કરશે

બંગાળના CM મમતા બેનર્જી પાંચ દિવસ દિલ્હીના પ્રવાસે છે. તેઓ રાષ્ટ્રીય રાજધાની પ્રવાસ દરમિયાન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)  તેમજ વિપક્ષના વરિષ્ઠ નેતાઓને મળવાની તૈયારીમાં છે. ત્યારે આજે તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે.ઉ.અહેવાલો અનુસાર, મમતા બેનર્જી આજે સાંજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.અને વડા પ્રધાન સાથેની તેમની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ(Press Conference) પણ કરી શકે છે.

મહત્વનું છે કે,વડા પ્રધાન સાથેની મુલાકાત પહેલાં તે બપોરે કોંગ્રેસના નેતા,મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ આનંદ શર્મા(Aanand Sharma) સાથે બેઠક કરશે.મુખ્યપ્રધાન મમતા બેનર્જી 28 જુલાઈના રોજ સાંજે 4.30 વાગ્યે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે અને સંસદના ચોમાસા સત્રમાં પણ ભાગ લેશે.

પેગાસસ જાસુસી મામલે આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court)એક વકીલ દ્વારા  અરજી કરવામાં આવી છે.જેમાં પોગાસસ જાસુસીસ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: BJP’s Parliamentary Meeting: ભાજપની સંસદીય દળની બેઠકમાં PM Modiનો વિપક્ષ પર પ્રહાર, આઝાદીની ઉજવણી માટે બતાવ્યો ખાસ પ્લાન

આ પણ વાંચો: West Bengal: હવે Mamta Banerjeeના મંત્રીના નામે થઈ ઠગાઇ, નકલી સહી કરી નોકરીમાં કરી અરજી, ફરિયાદ દાખલ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">