VIDEO: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મહાચુકાદોઃ જુઓ અયોધ્યામાં કેવો છે માહોલ

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. અયોધ્યામાં સામાન્ય માહોલ છે. પરંતુ પોલીસ અને સરકાર તમામ મામલે સજ્જ છે. સાથે જાણો કે, ASIના કયા રિપોર્ટ આધારે સુપ્રીમે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. નિર્ણય સંભળાવવાની શરૂઆતમાં જ શિયા વક્ફ બોર્ડની અરજી નકારી દેવાની વાત કરી છે. જે બાદ નિર્મોહી અખાડાના દાવાને પણ નકારી દીધો […]

VIDEO: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મહાચુકાદોઃ જુઓ અયોધ્યામાં કેવો છે માહોલ
Follow Us:
| Updated on: Nov 09, 2019 | 11:07 AM

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. અયોધ્યામાં સામાન્ય માહોલ છે. પરંતુ પોલીસ અને સરકાર તમામ મામલે સજ્જ છે. સાથે જાણો કે, ASIના કયા રિપોર્ટ આધારે સુપ્રીમે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. નિર્ણય સંભળાવવાની શરૂઆતમાં જ શિયા વક્ફ બોર્ડની અરજી નકારી દેવાની વાત કરી છે. જે બાદ નિર્મોહી અખાડાના દાવાને પણ નકારી દીધો હતો. અને પાંચ જજની ખંડપીઠે રામ જન્મભૂમિને વિવાદિત જમીનનો કબજો આપ્યો છે. તો સાથે મસ્જિદ માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવાના આદેશ પણ કર્યા છે.

આ પણ વાંચોઃ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો, આ પ્રકારનું રામમંદિર અયોધ્યામાં બનશે!

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોર્ટે ASI આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટ આધારે નિર્ણય આપવામાં આવ્યા છે. જેમાં મસ્જિદ ખાલી જમીન પર બની નથી. તો સાથે મસ્જિદ કોઈ મંદિરને તોડીને બનાવી હોવાના પણ પુરાવા ન હોવાની વાત કહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો 6 ડિસેમ્બર 1992ના દિવસે મસ્જિદના ભાગને તોડવાની ઘટના અંગે પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. આ ઘટના કાનૂન વ્યવસ્થાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સાથે કોર્ટે કહ્યું કે, આસ્થા અને વિશ્વાસના આધારે કોઈને માલિકીનો હક આપી શકાય નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોર્ટે ASIના રિપોર્ટના મોટાભાગના અંશ માન્ય રાખ્યા છે. જમીનની ખોદાઈ દરમિયાન જે ઢાંચો મળ્યો તે ઈસ્લામિક ન હોવાની વાત કોર્ટે માન્યું છે. ભારતીય ASIએ સૌ પ્રથમ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદની વિવાદિત જમીન પર સર્વેક્ષણ કર્યું હતું. 15 વર્ષ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશથી વિવાદિત જમીનની ખોદાઈ કરવામાં આવી હતી. અને જે વસ્તુઓ મળી તેનું વૈજ્ઞાનિક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાચિન મંદિરના અવશેષ હોવાનો દાવો પણ કરાયો હતો. તો સાથે કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં રામજન્મસ્થળ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">