સંસદીય સમિતિઓએ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, યોજનાઓ માટે ફાળવવામાં આવેલ ભંડોળ વિકાસની સાથે સામાન્ય માણસના જીવનમાં સામાજિક-આર્થિક પરિવર્તન પણ લાવે છે.

સંસદીય સમિતિઓએ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા
Lok Sabha Speaker - Om Birla
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 5:42 PM

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ (Lok Sabha Speaker Om Birla) સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના (PAC) શતાબ્દી વર્ષની ઉજવણીના સત્રને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, સંસદીય સમિતિઓએ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. એમ પણ કહ્યું કે, પીએસીના કામકાજમાં સુધારો કરવા માટે સંસદ અને રાજ્યોની પીએસીની સમિતિની રચના કરવી જરૂરી છે.

આ કમિટીએ વિગતવાર અભ્યાસ કર્યા બાદ જે રિપોર્ટ આપ્યો છે, તેની પ્રિસાઇડિંગ ઓફિસરોની કોન્ફરન્સમાં ચર્ચા કરીને તેમાં સુધારા-વધારા કરવામાં આવશે. તેનાથી આપણે નાણાકીય શિસ્ત વધારી શકીશું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, યોજનાઓ માટે ફાળવવામાં આવેલ ભંડોળ વિકાસની સાથે સામાન્ય માણસના જીવનમાં સામાજિક-આર્થિક પરિવર્તન પણ લાવે છે.

યોજનાઓના લાભો (Schemes Benefits) દરેક વર્ગ સુધી પારદર્શિતા અને નિષ્પક્ષતા સાથે પહોંચે, ફાળવેલ ભંડોળની સમીક્ષા કરવાની જવાબદારી PACની છે. આઝાદી પછી આ 75 વર્ષોમાં દેશ અને રાજ્યોના બજેટમાં વધારો થયો છે. તેનાથી PAC ની સુસંગતતા, જવાબદારી અને કાર્યમાં પણ વધારો થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પીએસીની પ્રાસંગિકતા, જવાબદારી અને કાર્યમાં પણ વધારો થયો સંસદના શિયાળુ સત્રની (Parliament Winter Session) શરૂઆતના થોડા દિવસો પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે આપણે અનુશાસનહીનતા, વિક્ષેપ, ગૃહમાં હંગામો અને રાષ્ટ્રીય સ્તરે તમામ રાજકીય પક્ષોને સ્વ-શિસ્ત વિકસાવવા માટે વધતા જતા વલણને રોકવું પડશે. જનપ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા કરવી પડશે.

ઓમ બિરલાની અધ્યક્ષતામાં અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જે જણાવે છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ અને તેના પર આભાર પ્રસ્તાવ દરમિયાન કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં.

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધતા સ્પીકરે કહ્યું કે, લોકોની વધતી જતી આશાઓ અને આકાંક્ષાઓ માત્ર વિધાનસભાઓ દ્વારા જ પૂર્ણ થઈ શકે છે અને સરકારની જવાબદારી ગૃહ દ્વારા જ નક્કી કરી શકાય છે. તેમણે કહ્યું કે, જનપ્રતિનિધિઓને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રેરિત કરવા એ આપણી પવિત્ર ફરજ છે અને ગૃહની ગરિમા અને મર્યાદા જાળવી રાખવાની જવાબદારી આપણી છે.

આ પણ વાંચો : Goa Election: ભ્રષ્ટાચારના પૈસા બચાવીને મહિલાઓને 1-1 હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે, અરવિંદ કેજરીવાલે ગોવામાં કરી ઘણી મોટી જાહેરાતો

આ પણ વાંચો : 11 મહિના પછી આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે થશે વાતચીત ! બેઠકમાં 5 સભ્યોની સમિતિ લેશે ભાગ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">