કાશ્મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પાકિસ્તાનની ખુલી પોલ, શ્રીનગરથી શારજાહની ફ્લાઈટને મંજૂર ન આપી

પાકિસ્તાને શ્રીનગરથી શારજાહ જતી ફ્લાઈટને તેની એરસ્પેસમાંથી પસાર થવા દીધી નથી. આની સીધી અસર પેસેન્જર ભાડા પર પડશે, કેમ ફ્લાઇટ્સને લાંબા અંતરની મુસાફરી કરવી પડશે

કાશ્મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પાકિસ્તાનની ખુલી પોલ, શ્રીનગરથી શારજાહની ફ્લાઈટને મંજૂર ન આપી
Pakistan's show no sympathy for Kashmir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 5:16 PM

Pakistan on Jammu Kashmir: કાશ્મીરીઓ પ્રત્યે સહાનુભૂતિનું નાટક કરનાર પાકિસ્તાનનું સત્ય હવે સામે આવ્યું છે. પાકિસ્તાને શ્રીનગરથી શારજાહ જતી ફ્લાઈટને તેની એરસ્પેસમાંથી પસાર થવા દીધી નથી. આની સીધી અસર પેસેન્જર ભાડા પર પડશે, કેમ ફ્લાઇટ્સને લાંબા અંતરની મુસાફરી કરવી પડશે. 

મળતી માહિતી મુજબ, ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ નિર્ણયની જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનનો નિર્ણય ચોંકાવનારો છે. આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર, વિમાનોને લેન્ડિંગ કર્યા વિના સમગ્ર વિસ્તારમાંથી ટેકઓફ કરવાની છૂટ છે. જો કે, પાકિસ્તાનના નિર્ણયને કારણે હવે શ્રીનગરથી ઉડતી ફ્લાઈટને ઉદયપુર, અમદાવાદ અને ઓમાન થઈને શારજાહ જવું પડશે. 

તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે. ટ્વીટ કરીને તેણે આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેણે ટ્વીટ કર્યું, “ખૂબ દુર્ભાગ્યપૂર્ણ. પાકિસ્તાને 2009-2010માં શ્રીનગરથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સાથે પણ આવું જ કર્યું હતું. મને તેની અપેક્ષા હતી. 

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

GoFirst Airwaysને પાકિસ્તાનની એરસ્પેસ ઉપરથી ઉડવાની મંજૂરી આપવી એ સંબંધોમાં સુધારની નિશાની હતી, પરંતુ અફસોસ, એવું થવાનું નથી.” જણાવી દઈએ કે, 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રીનગરથી શારજાહની ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી હતી, જેના કારણે કાશ્મીરનો 11 વર્ષ બાદ UAE સાથે સીધો સંપર્ક થયો હતો. 14 ફેબ્રુઆરી 2009ના રોજ, એર ઈન્ડિયા એક્સપ્રેસે શ્રીનગર અને દુબઈ વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરી. આ પછી ગો ફર્સ્ટની સેવા શ્રીનગરથી શરૂ કરવામાં આવી છે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">