ભારતીય સેનાએ 1 વર્ષમાં 100 આતંકીને કર્યા ઠાર, પાકિસ્તાની સેના સતત કરી રહી છે યુદ્ધવિરામનો ભંગ

પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને સીઝફાયરના ઉલ્લંઘન કરવામાં પણ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. પાકિસ્તાને અત્યારસુધીમાં 2027 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જો કે ભારતીય આર્મીએ પણ પાકિસ્તાનના સીઝફાયરનો તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ આ વર્ષમાં 100થી વધુ આતંકીઓનો ખાત્મો કર્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

ભારતીય સેનાએ 1 વર્ષમાં 100 આતંકીને કર્યા ઠાર, પાકિસ્તાની સેના સતત કરી રહી છે યુદ્ધવિરામનો ભંગ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:18 PM

પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને સીઝફાયરના ઉલ્લંઘન કરવામાં પણ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. પાકિસ્તાને અત્યારસુધીમાં 2027 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જો કે ભારતીય આર્મીએ પણ પાકિસ્તાનના સીઝફાયરનો તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ આ વર્ષમાં 100થી વધુ આતંકીઓનો ખાત્મો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

pakistan-makes-new-record-of-ceasefire-violation-india-killed-100-terrorists-this-year

આ પણ વાંચો :   VIDEO: બોટાદમાં પહેલા વરસાદે જ એસટી વિભાગની ખોલી પોલ, જુઓ ગઢડાના ST ડેપોની કરૂણ દશા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સીઝફાયરનું ઉલ્લંઘન કરીને આતંકીઓને સરહદથી પરથી ભારતમાં ઘૂસણખોરી કરાવવામાં આવે છે. જો કે ભારતીય સેનાએ આ મનસૂબાને સફળ થવા દીધા નથી. પાકિસ્તાને ગયા વર્ષે 3168 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને એક નવો જ રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. 6 મહિનામાં પાકિસ્તાન તરફથી 2027 વખત સીઝફાયર કરવામાં આવ્યું છે. આમ એક નવો જ રેકોર્ડ 16 વર્ષમાં પાકિસ્તાને સ્થાપિત કર્યો છે. ભારતીય સેનાએ વળતો જવાબ પણ આપ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય સેનાએ છેલ્લાં 3 વર્ષમાં 254 આતંકીનું કર્યું એન્કાઉન્ટર

જો છેલ્લાં 10 દિવસની વાત કરીએ તો પાકિસ્તાનની સેનાએ 114 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેના આતંકવાદીઓનો ખાત્મો બોલાવી રહી છે. ઓપરેશન ઓલઆઉટએ આતંકવાદીઓની કમર તોડી નાખી છે. કાશ્મીર ઘાટીમાં જે તમામ મોટા આતંકી સંગઠનોના કમાંડર છે તેને સેનાએ ઠાર કર્યા છે. આ વર્ષે 100 આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા છે. છેલ્લાં 3 વર્ષમાં ભારતીય સેનાએ 254 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. આમ ભારતની આ કડક કાર્યવાહીથી પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">