પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો નવો કીમિયો, આ જગ્યાએ લઈ શકો છો શુદ્ધ હવા

દિલ્હીના પ્રદૂષણ બાદ સુપ્રીમ કોર્ટે પણ આકરી ટિપ્પણી કરી હતી. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પ્રદૂષણને લઈને લોકો ફરિયાદ કરતા જ હોય છે. રેલવેએ આ પ્રદૂષણને લઈને એક નવતર પ્રયોગ કર્યો છે. ભારતીય રેલવેના ઓફિશીયલ ટ્વીટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં […]

પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો નવો કીમિયો, આ જગ્યાએ લઈ શકો છો શુદ્ધ હવા
Follow Us:
| Updated on: Dec 23, 2019 | 10:30 AM

દિલ્હીના પ્રદૂષણ બાદ સુપ્રીમ કોર્ટે પણ આકરી ટિપ્પણી કરી હતી. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પ્રદૂષણને લઈને લોકો ફરિયાદ કરતા જ હોય છે. રેલવેએ આ પ્રદૂષણને લઈને એક નવતર પ્રયોગ કર્યો છે. ભારતીય રેલવેના ઓફિશીયલ ટ્વીટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમને કોઈ કહે કે ચલો આપણે આજે રેલવે સ્ટેશન પર જઈને તાજી હવા લઈએ તો માનવામાં આવી શકે? હા આ સાચી વાત છે, મહારાષ્ટ્રના નાસિક રેલવે સ્ટેશન ખાતે એરો ગાર્ડ દ્વારા ઓક્સીજન પાર્લરની શરુઆત કરવામાં આવી છે. આ પાર્લર દ્વારા યાત્રીઓ હવે શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકશે.

આ પણ વાંચો :   ગાંધીનગરમાં નકલી ઘીનો અસલી કારોબાર! નકલી ઘીનું ઝડપાયું કારખાનું, જુઓ VIDEO

કેવી રીતે કામ કરે છે આ ઓક્સિજન પાર્લર?

એરો ગાર્ડના કો-ફાઉન્ડરે એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું કે ઓક્સીજન પાર્લર NASAના અભિગમ દ્વારા શરુઆત કરવામાં આવી છે. નાસા કંપનીએ 1989માં એક રિચર્સ કર્યું હતું અને તેમાં એવા છોડની ઓળખ કરવામાં આવી જે પ્રદૂષણને સૌથી વધારે શોષી શકે છે. પ્રદૂષણ ફેલાવતા જે પાંચ મોટા તત્વો છે તેને શોષવા માટે આ છોડ ઉપયોગી છે અને તે છોડ રેલવે સ્ટેશન પર ઓક્સીજન પાર્લરમાં લગાવવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1500 જેટલાં છોડને રેલવે સ્ટેશન પર લગાવવામાં આવ્યા છે જે પ્રદૂષણ ઘટાડવામાં સક્ષમ છે. તેઓનો ધ્યેય છે કે આ માત્ર રેલવે સ્ટેશન સુધી જ મર્યાદિત ના રહે અને લોકો આ છોડને ઘરે પણ વાવે. આમ દેશભરમાં પ્રદૂષણને ઓછું કરી શકાય. સારા અવસર પર આ છોડને લોકોને ગિફ્ટમાં પણ આપી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">