Vijay Mallyaનાં પ્રત્યાર્પણ પર બ્રિટને કહ્યું ભારત પ્રત્યાર્પણ માટે સમગ્ર કાનૂની પ્રક્રિયાને અનુસરવામાં આવશે

Vijay Mallya ને ક્યારે ભારત લાવવામાં આવશે? આ સવાલનો જવાબ હજી મળ્યો નથી. ત્યારે બ્રિટને શુક્રવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને  ભારત પ્રત્યાર્પણ  માટે સમગ્ર કાનૂની પ્રક્રિયાને અનુસરવામાં આવશે. તેનો કોઈ શોર્ટકટ નથી. Vijay Mallya   યુકેની સુપ્રીમ કોર્ટમાં ગયા વર્ષે મે મહિનામાં ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ હારી ગયા હતા. ભારત તેના […]

Vijay Mallyaનાં પ્રત્યાર્પણ પર બ્રિટને કહ્યું ભારત પ્રત્યાર્પણ માટે સમગ્ર કાનૂની પ્રક્રિયાને અનુસરવામાં આવશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 06, 2021 | 1:56 PM

Vijay Mallya ને ક્યારે ભારત લાવવામાં આવશે? આ સવાલનો જવાબ હજી મળ્યો નથી. ત્યારે બ્રિટને શુક્રવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને  ભારત પ્રત્યાર્પણ  માટે સમગ્ર કાનૂની પ્રક્રિયાને અનુસરવામાં આવશે. તેનો કોઈ શોર્ટકટ નથી.

Vijay Mallya   યુકેની સુપ્રીમ કોર્ટમાં ગયા વર્ષે મે મહિનામાં ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ હારી ગયા હતા. ભારત તેના મની લોન્ડરિંગના મામલા પર પણ ધ્યાન આપી રહ્યું છે. માલ્યાનું ક્યારે પ્રત્યાર્પણ કરવામાં આવશે અને આ મામલે હજી કોઈ કાયદેસરનો મુદ્દો બાકી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા યુકેના નવા હાઈ કમિશનર એલેક્સ એલિસે કોઈ પણ કેસનું નામ લીધા વિના કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં આરોપીઓને ભારત લાવવાની તાત્કાલિકતાને સમજે છે.

તેમણે કહ્યું કે પ્રત્યાર્પણનો કેસ વહીવટી તેમજ કાનૂની છે અને તે કોર્ટમાં છે. માલ્યા કેસમાં વહીવટીતંત્ર દ્વારા જે કરવાનું હતું તે ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. હવે આ કેસ ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે. આમાં જે કરવાનું છે તે ન્યાયાધીશો દ્વારા કરવાનું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મહત્વનું છે કે, વિજય માલ્યા બ્રિટનમાં જામીન પર છે. માલ્યા પર 17 ભારતીય બેંકો ના 9,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. માલ્યા 2 માર્ચ, 2016 ના રોજ ભારત છોડીને બ્રિટન ભાગી ગયા હતા. ભારતીય એજન્સીઓએ બ્રિટીશ કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી. બ્રિટીશ કોર્ટે 14 મેના રોજ લાંબી લડાઇ બાદ માલ્યાના પ્રત્યાર્પણની અપીલ પર મહોર મારી દીધી હતી. જો કે કાયદાની આંટીધુટીના કારણે તેમને  હજી સુધી ભારત લાવી શકાશે નહીં.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">