નિર્ભયા દુષ્કર્મ કેસમાં ફાંસી પર રોકની અરજી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો

નિર્ભયા દુષ્કર્મ કેસમાં ફાંસી પર રોક લગાવવાની અરજી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. જો કે, હજુ સુધી દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો નથી. આ વચ્ચે સામાજિક કાર્યકર યોગિતા દિલ્હી હાઈકોર્ટના ગેટ-7 પર ધરણાં પર બેઠી છે. તેણે કહ્યું કે, નિર્ભયાના ગુનેગારોને જ્યાં સુધી ફાંસી આપવાની તારીખ નહીં જાહેર થાય ત્યાં સુધી તે ધરણાં […]

નિર્ભયા દુષ્કર્મ કેસમાં ફાંસી પર રોકની અરજી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
Follow Us:
| Updated on: Feb 02, 2020 | 2:51 PM

નિર્ભયા દુષ્કર્મ કેસમાં ફાંસી પર રોક લગાવવાની અરજી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. જો કે, હજુ સુધી દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો નથી. આ વચ્ચે સામાજિક કાર્યકર યોગિતા દિલ્હી હાઈકોર્ટના ગેટ-7 પર ધરણાં પર બેઠી છે. તેણે કહ્યું કે, નિર્ભયાના ગુનેગારોને જ્યાં સુધી ફાંસી આપવાની તારીખ નહીં જાહેર થાય ત્યાં સુધી તે ધરણાં પર કાયમ રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશ: અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની ગોળી મારીને હત્યા

રવિવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ કૈત દ્વારા ગૃહ વિભાગની અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતા હાઈકોર્ટમાં પક્ષ રાખવા પહોંચ્યા હતા. તુષાર મેહતાએ કહ્યું કે, ગુનેગારો કાનૂનનો ગેરઉપયોગ કરી રહ્યા છે.

સોલિસિટર જનરલે આ મામલે સુનાવણી દરમિયાન કહ્યું કે, પવન ગુપ્તા એક સાથે બે અધિકારનો દુરપયોગ કરી રહ્યો છે. 2017માં દોષી પવન 225 દિવસ પછી રિવ્યુ અરજી દાખલ કરી હતી. ક્યુરેટિવ પિટીશન અને દયા અરજી હજુ સુધી દાખલ કરાઈ નથી. જો પવન દયા અરજી દાખલ કરવાનું વિચારી રહ્યો છે તો, કોઈપણ ગુનેગારને ફાંસીની સજા આપી શકાશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">