Night Curfew: હિમાચલ પ્રદેશમાં હવે નહીં રહે નાઇટ કર્ફ્યુ, લગ્ન અને અન્ય સમારોહમાં રાહત

સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને અન્ય પ્રકારના મેળાવડાને પણ મુક્તિ આપવામાં આવી છે. આવા કાર્યક્રમો દરમિયાન, સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા એકત્ર થઈ શકે છે. લોકો 50 ટકા ક્ષમતા સાથે લગ્ન સમારોહમાં પણ આવી શકશે.

Night Curfew: હિમાચલ પ્રદેશમાં હવે નહીં રહે નાઇટ કર્ફ્યુ, લગ્ન અને અન્ય સમારોહમાં રાહત
Night curfew will no longer be applicable in Himachal Pradesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 4:57 PM

હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) કોરોના વાઈરસના (Coronavirus) સંક્રમણને રોકવાના હેતુથી લાદવામાં આવેલ નાઈટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. રાજ્ય કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે, તેથી હવે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ લાગુ થશે નહીં. આ સાથે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને અન્ય પ્રકારના મેળાવડા પર પણ છૂટ આપવામાં આવી છે. આવા કાર્યક્રમો દરમિયાન સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા એકત્ર થઈ શકે છે. લોકો 50 ટકા ક્ષમતા સાથે લગ્ન સમારોહમાં પણ આવી શકશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમણ ધીમી પડતું જોઈને રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. બુધવારે સત્તાવાર નિવેદન શેયર કરતી વખતે આ માહિતી આપવામાં આવી હતી. હિમાચલમાં 1 ફેબ્રુઆરીએ કોરોના ચેપના કુલ કેસોની સંખ્યા 9,672 હતી, જે 8 ફેબ્રુઆરી સુધીમાં ઘટીને 4,812 થઈ ગઈ છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર અધિકારીએ કહ્યું “બુધવારે મુખ્યમંત્રી જય રામ ઠાકુરની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.” રાજ્યમાં 5 જાન્યુઆરીએ નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો, જે મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. 31 જાન્યુઆરીના રોજ તેમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યા હતા. જો કે નાઈટ કર્ફ્યુ હવે હટાવી લેવામાં આવ્યો છે, કેટલાક નિયંત્રણો હજુ પણ અમલમાં રહેશે.

અધિકારીએ કહ્યું કે લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર સહિત તમામ સામાજિક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં માત્ર 50 ટકા લોકોને જ મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો – Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો – Goa Election 2022: TMCએ અમિત શાહ-પ્રિયંકા ગાંધી પર કોરોના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો, ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માગ કરી

ચો – Maharashtra: સંજય રાઉતે વેંકૈયા નાયડુને પત્ર લખ્યો, ઠાકરે સરકારને પછાડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, બીજેપી નેતા રામ કદમે કહ્યું ખોટા કામ કરનારા જ ડરે છે

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">