NATIONAL : કોરોનાનો ફરી કહેર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 23000 નવા કેસો મળ્યા

NATIONAL : શુક્રવારે ભારતમાં કોરોના વાયરસના 23000થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 23285 નવા કેસ નોંધાયા છે.

NATIONAL : કોરોનાનો ફરી કહેર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 23000 નવા કેસો મળ્યા
Follow Us:
| Updated on: Mar 12, 2021 | 1:26 PM

NATIONAL : શુક્રવારે ભારતમાં કોરોના વાયરસના 23000થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 23285 નવા કેસ નોંધાયા છે. આની સાથે, દેશભરમાં કોરોનાથી સંક્રમિત કુલ સંખ્યા 11308846 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ તીવ્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 8011 કેસોમાં વધારો થયા પછી, દેશભરમાં સક્રિય કેસની સંખ્યા 197237 પર પહોંચી ગઈ છે.

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપને લીધે 117 લોકોનાં મોત થયાં છે. જ્યારે 15157 લોકો રોગચાળામાંથી બહાર નીકળી ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, 1,09,53,303 લોકોએ દેશભરમાં કોરોનાને પછાડ્યા છે, જ્યારે રોગચાળાથી મૃત્યુઆંક 1,58,306 પર પહોંચી ગયો છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત કોરોના રાજ્ય મહારાષ્ટ્ર છે, આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિને ખૂબ જ ચિંતાજનક ગણાવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગુરુવારે મહારાષ્ટ્રમાં 14000થી વધુ નવા કેસ નોંધાયા ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 14,317 દર્દીઓ મળી આવ્યા છે, જે આ વર્ષે એક દિવસમાં સૌથી વધુ છે. આ પછી, કુલ કેસ 22,66,374 પર પહોંચી ગયા છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે 57 ચેપગ્રસ્ત લોકોના મોત પછી રાજ્યમાં મૃત્યુની સંખ્યા 52,667 પર પહોંચી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, એક જ દિવસે 14,578 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ દૈનિક કેસો ઘટવા લાગ્યા હતા. ગુરુવારે, 7,193 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">