NATIONAL : નાદારી જાહેર કરતી કંપનીઓ પર તવાઇ, કાયદામાં ફેરફારની તૈયારીમાં કેન્દ્ર સરકાર

NATIONAL : કેન્દ્ર સરકાર નાદારી કાયદામાં મોટા ફેરફારની તૈયારીમાં છે. સરકાર નાદારી જાહેર કરતી કંપનીના પ્રમોટરો પર કડકાઇથી કામ લેવાની તૈયારી કરી રહી છે. એક પ્રસિદ્ધ અખબાર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ સંદર્ભે નાણાં મંત્રાલયને બેંકો દ્વારા એક રજૂઆત આપવામાં આવી છે,

NATIONAL : નાદારી જાહેર કરતી કંપનીઓ પર તવાઇ, કાયદામાં ફેરફારની તૈયારીમાં કેન્દ્ર સરકાર
નાદારી કાયદામાં ફેરફારની તૈયારી
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 6:40 PM

NATIONAL : કેન્દ્ર સરકાર નાદારી કાયદામાં મોટા ફેરફારની તૈયારીમાં છે. સરકાર નાદારી જાહેર કરતી કંપનીના પ્રમોટરો પર કડકાઇથી કામ લેવાની તૈયારી કરી રહી છે. એક પ્રસિદ્ધ અખબાર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ સંદર્ભે નાણાં મંત્રાલયને બેંકો દ્વારા એક રજૂઆત આપવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે પ્રમોટરોના વલણને કારણે રિકવરીની પ્રક્રિયા ધીમી થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ એટલે કે આઇબીસીની સમીક્ષા શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં તેમાં મોટા ફેરફારો કરવામાં આવશે. મળતી માહિતી મુજબ નવા નિયમો ઉમેરવાની આવી જોગવાઈઓ કરવામાં આવશે. જેથી પ્રમોટર્સ અથવા તેનાથી સીધા સંકળાયેલા લોકો નિયમોનો ખોટો ફાયદો ઉઠાવીને રૂપિયાની રિકવરી પ્રક્રિયામાં અવરોધ ન લાવી શકે.

આ માટે, સરકાર પ્રમોટર્સ અથવા તેનાથી સંકળાયેલા દેવાદારોના હક ઘટાડવાના મૂડમાં છે. જેથી ઇન્સોલ્વન્સી કંપનીના રિઝોલ્યુશન પ્રક્રિયામાં તેમની દખલ મર્યાદિત રહે અને આવા કેસોનો નિર્ધારિત સમયગાળામાં નિકાલ થઈ શકે. બેંકોએ આ મુદ્દો સરકારની સાથે સાથે રિઝર્વ બેંક સમક્ષ મૂક્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સરકારે કોરોના રોગચાળાને કારણે નાદારી કાયદા હેઠળ નવા કેસ લાવવામાં પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ 24 માર્ચ 2021 સુધી ચાલુ રહ્યો. સરકારનો ઉદ્દેશ હતો કે કોરોના મહામારીના કારણે ઉભી થતી આર્થિક પ્રવૃત્તિઓ દરમિયાન લોન ભરપાઈ ન કરવા બદલ આઇબીસી હેઠળ કોઈ પણ કંપનીને ખેંચી ન લેવી જોઈએ.

હવે આ પ્રતિબંધો હટાવ્યા પછી આવા કેસો ઝડપથી વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ નવા નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 200 થી વધુ આવાસો ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ સમક્ષ આવ્યા છે. આ અરજીઓના સમાધાન માટે કામ ચાલી રહ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">