કોણ છે એ ખેડૂત જેણે પોતાના ખેતરમાં ફૂલોથી સજાવ્યું ‘મોદી’નું નામ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે. મોદી જ્યારે 31 ઑક્ટોબરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરશે ત્યારે નર્મદા જિલ્લાના સમારીયા ગામના ખેડૂત ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં મોદીનું નામ લખ્યું ખેતરમાં ફૂલોનું વાવેતર એ રીતે કર્યું કે તેમાંથી ‘મોદી’નું નામ ઉગી આવ્યું છે. તેમને પીળા ફૂલોની વચ્ચે લાલ ગલગોટાઓનું વાવેતર કર્યું હતું. Web Stories […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે. મોદી જ્યારે 31 ઑક્ટોબરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરશે ત્યારે નર્મદા જિલ્લાના સમારીયા ગામના ખેડૂત ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં મોદીનું નામ લખ્યું
ખેતરમાં ફૂલોનું વાવેતર એ રીતે કર્યું કે તેમાંથી ‘મોદી’નું નામ ઉગી આવ્યું છે. તેમને પીળા ફૂલોની વચ્ચે લાલ ગલગોટાઓનું વાવેતર કર્યું હતું.
આ માટે ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં આશરે 50 હજારનો ખર્ચ કરી ગલગોટા અને ફૂલોનું વાવેતર કર્યું છે.જેનાથી તેમને રોજના 7થી 8 હજારની આવક થાય છે
ઉપેન્દ્રસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ઘણો જ આદરભાવ છે. જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે કંઇક નવું કરવાનું નક્કી કર્યું હતું. અને PM મોદીના ગુજરાત આગમન પહેલા ફૂલોનું તૈયાર થઇ જાય તે રીતે વાવેતર કર્યું હતું.
જુઓ વીડિયો :‘MODI’fied Marigold farm at Narmada | Farmer’s unique way to welcome PM-Tv9