રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું આપશે PM મોદી, તો બીજી વખત શપથવિધિ પહેલા આ શુભકાર્ય માટે ગુજરાત આવશે

ભાજપની પ્રચંડ જીત બાદ ફરી એક વખત નરેન્દ્ર મોદી સત્તાની ખુરશી પર આસીન થશે. ત્યારે તમામ લોકોની નજર શપથ ગ્રહણ પર રહેલી છે. માહિતી મુજબ 30 મેના રોજ શપથ કાર્યક્રમ યોજાઈ શકે છે. પરંતુ આ પહેલા નરેન્દ્ર મોદી પોતાની માતાના આશીર્વાદ લેવા ગુજરાત આવશે. ગુજરાતમાં પણ ભાજપે તમામ 26 બેઠક પર પોતાનો ઝંડો લહેરાવ્યો છે. […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું આપશે PM મોદી, તો બીજી વખત શપથવિધિ પહેલા આ શુભકાર્ય માટે ગુજરાત આવશે
Follow Us:
| Updated on: May 24, 2019 | 12:49 PM

ભાજપની પ્રચંડ જીત બાદ ફરી એક વખત નરેન્દ્ર મોદી સત્તાની ખુરશી પર આસીન થશે. ત્યારે તમામ લોકોની નજર શપથ ગ્રહણ પર રહેલી છે. માહિતી મુજબ 30 મેના રોજ શપથ કાર્યક્રમ યોજાઈ શકે છે. પરંતુ આ પહેલા નરેન્દ્ર મોદી પોતાની માતાના આશીર્વાદ લેવા ગુજરાત આવશે. ગુજરાતમાં પણ ભાજપે તમામ 26 બેઠક પર પોતાનો ઝંડો લહેરાવ્યો છે. જેને લઈને પોતાના માતાના આશીર્વાદની સાથે નરેન્દ્ર મોદી લોકો વચ્ચે પણ અભિવાદન કરશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ સિવાય મોદીજી જે બેઠક વારાણસી પરથી જીત્યા છે ત્યાં પણ મતદાતાઓનું અભિવાદન કરવા જશે. સાથે લોકો વચ્ચે સંબોધન દ્વારા લોકોનો આભાર માનશે. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણીમાં જીત મેળવે છે અને પોતાના જન્મદિવસે પોતાની માતાના આશીર્વાદ લેવા પહોંચે છે. 2014માં પણ વડાપ્રધાન બન્યા ત્યાર પછી હીરા બાના આર્શીર્વાદ લેવા માટે ગુજરાત આવ્યા હતા.  શપથવિધિના કાર્યક્રમની તારીખોને લઈને પણ કેટલીક અટકળો ચાલી રહી છે. જોવામાં આવે તો 2014માં 26 મેના રોજ શપથવિધિ યોજાઈ હતી. તો 2019માં 30મેના દિવસે આ કાર્યક્રમ થવાની સંભાવના છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને સાથે પોતાનું રાજીનામું પણ આપશે. જે બાદ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ દ્વારા હાલના કેન્દ્રીય પ્રધાનોને ડીનર માટે પણ બોલવવામાં આવશે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">