VIDEO: રામ મંદિરના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવા મુદ્દે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં સભ્યો વચ્ચે વિવાદ, બેઠકની જગ્યા બદલવામાં આવી

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેની સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાવાની છે. જો કે બેઠક શરૂ થાય તે પહેલા જ કોઈ વિવાદ સર્જાઈ ગયો. જેના કારણે બેઠકની જગ્યા બદલી દેવામાં આવી છે.    Web Stories View more IPL 2024 વચ્ચે […]

VIDEO: રામ મંદિરના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવા મુદ્દે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં સભ્યો વચ્ચે વિવાદ, બેઠકની જગ્યા બદલવામાં આવી
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 6:59 AM

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેની સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાવાની છે. જો કે બેઠક શરૂ થાય તે પહેલા જ કોઈ વિવાદ સર્જાઈ ગયો. જેના કારણે બેઠકની જગ્યા બદલી દેવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ મિટિંગ લખનઉની નદવા કોલેજમાં રાખવામાં આવી હતી. AIMIMના અધ્યક્ષ અસદુદ્દિન ઔવેસી સહિતના મુસ્લિમ અગ્રણીઓ બેઠક સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે કોઈ કારણોસર અચાનક જગ્યા બદલી દેવામાં આવી. હવે બેઠકની જગ્યા બદલીને મુમતાઝ પીજી કોલેજ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને ચર્ચા થવાની છે સાથે જ 5 એકર જમીન લેવી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા થશે. જો કે પુનર્વિચાર અરજીને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોમાં બે ફાટા પડી ગયા છે. જફરયાબ જિલાની અને તેના કેટલાક સમર્થક રિવ્યુ પિટીશન દાખલ કરવાના પક્ષમાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેમનો તર્ક છે કે જ્યારે કાયદાકીય રીતે રિવ્યુ પિટીશનનો વિકલ્પ મળેલો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. જો કે મુસ્લિમ પર્સનલ બોર્ડમાં સામેલ મોટાભાગના લોકોનો તાર્કિક દાવો છે કે આ મુદ્દાનો અંત આવી ગયો છે ત્યારે વિવાદ પર પુર્ણવિરામ મુકવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">