VIDEO: કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરવા બદલ વડાપ્રધાન મોદીને નવજોત સિદ્ધુએ આપી ‘જાદુની જપ્પી’
કરતારપુર કોરીડોરના ઉદ્ઘઘાટન સમારોહમાં કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ પ્રશંસા કરી. તેમણે કરતારપુર કોરીડોરને લઈ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું કે ભલે અમારા વચ્ચે રાજનૈતિક મતભેદ હોય પણ મને કોઈ ફરક પડતો નથી. મેં સમગ્ર જીવન ગાંધી પરિવારને સમર્પિત કર્યું છે. Web Stories View more મૌની રોયની હોટનેસ […]
કરતારપુર કોરીડોરના ઉદ્ઘઘાટન સમારોહમાં કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ પ્રશંસા કરી. તેમણે કરતારપુર કોરીડોરને લઈ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું કે ભલે અમારા વચ્ચે રાજનૈતિક મતભેદ હોય પણ મને કોઈ ફરક પડતો નથી. મેં સમગ્ર જીવન ગાંધી પરિવારને સમર્પિત કર્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે તેમ છતાં હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છે. ત્યારે આ અંગે તેમણે એમ પણ કહ્યું કે કરતારપુરને લઈ PM મોદીને મારા તરફથી મુન્નાભાઈની જાદુની જપ્પી, મહત્વનું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતીય શિખ શ્રદ્ધાળુઓ માટે વગર વીઝાએ કરતારપુરમાં પ્રવેશ માટે મંજૂરી આપી છે.
ત્યારે આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ, પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, હરસિમરત કોર બાદલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો