સેનાના જહાજમાં લાગી આગ, 1 વ્યક્તિનું મોત

મુંબઈના મજગાંવ ડોકયાર્ડમાં વિશાખાપટ્ટનમ શિપમાં આગ લાગી હતી. આગ જહાજના બીજા અને ત્રીજા માળે લાગી હતી. જેના કારણે 1 વ્યક્તિનું મોત થયું છે. વિશાખાપટ્ટનમ શિપ પર આ આગ મજગાંવ ડોકના મુખ્ય ગેટ પર શુક્રવાર સાંજે 5.44 વાગ્યે લાગી હતી. ત્યારબાદ ત્યાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. હાલમાં […]

સેનાના જહાજમાં લાગી આગ, 1 વ્યક્તિનું મોત
Follow Us:
| Updated on: Jun 22, 2019 | 2:49 AM

મુંબઈના મજગાંવ ડોકયાર્ડમાં વિશાખાપટ્ટનમ શિપમાં આગ લાગી હતી. આગ જહાજના બીજા અને ત્રીજા માળે લાગી હતી. જેના કારણે 1 વ્યક્તિનું મોત થયું છે. વિશાખાપટ્ટનમ શિપ પર આ આગ મજગાંવ ડોકના મુખ્ય ગેટ પર શુક્રવાર સાંજે 5.44 વાગ્યે લાગી હતી.

ત્યારબાદ ત્યાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. હાલમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આગ લાગ્યા પછી તરત જ આગ પર કાબુ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઘટનામાં બજેન્દ્ર કુમાર નામના વ્યક્તિનું મોત થયું છે. ત્યારે આ ઘટનાની હાઈ લેવલ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ લડાકુ જહાજનું નિર્માણ P 15 Bravo પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ એક ડિસ્ટ્રોયર શિપ છે, જે દુશ્મનના પોટને તબાહ કરવા માટે સક્ષમ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: વિશ્વ કપમાં ભારતીય ટીમ માટે ખુશીના સમાચાર, આ તોફાની ખેલાડી થઈ ગયો ફિટ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">