દેશમાં અત્યાર સુધીમાં 87 લાખ લોકોને Coronaની રસી આપવામાં આવી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપી. આ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે 1 વાગ્યા સુધીમાં 87 લાખ 40 હજાર 595 લોકોને Corona ની રસી આપવામાં આવી છે.

દેશમાં અત્યાર સુધીમાં 87 લાખ લોકોને Coronaની રસી આપવામાં આવી
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 16, 2021 | 9:12 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપી. આ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે 1 વાગ્યા સુધીમાં 87 લાખ 40 હજાર 595 લોકોને Corona ની રસી આપવામાં આવી છે. જેમાં કુલ 85 લાખ 69 હજાર 917 લોકોને પ્રથમ રસી આપવામાં આવી છે અને તેમાંથી 1 લાખ 70 હજાર 678 લોકોને Corona ની બીજી રસી આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે બીજો ડોઝ આપવાની શરૂઆત થઇ છે, જેમાં વિશેષ વાત એ છે કે ગોવામાં પ્રથમ ત્રણ દિવસ 100 ટકા ટર્ન આઉટ એટલે કે જે લોકો રસી લેવાના હતા તે બધા કેન્દ્રમાં પહોંચી ગયા. તે જ સમયે, કેટલાક રાજ્યોમાં 70 ટકા ટર્ન આઉટ જોવા મળ્યું હતું. આરોગ્ય સચિવે કહ્યું હતું કે આપણે બધાએ એ ધ્યાનમાં રાખવું પડશે કે બીજી માત્રા પહેલા જેટલી જ મહત્વપૂર્ણ છે.

દેશમાં કોરોના પીડિતોની સંખ્યા ઓછી થઈ રહી છે

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં કોરોના પીડિતોની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. તેમણે કહ્યું કે હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 1.40 લાખથી ઓછી થઈ ગઈ છે. આ કુલ 1 લાખ 36 હજાર છે. આ કુલ કેસનો 1.25 ટકા છે. તેમણે કહ્યું કે મહત્ત્વની વાત એ છે કે જો આપણે છેલ્લા 15 દિવસના આંકડા જોઈએ તો દરરોજ આવતા નવા કેસની સંખ્યા 9000 થી 12,000 ની વચ્ચે આવી રહી છે.

કેરળ અને મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક છે

તેમણે કહ્યું કે ગયા અઠવાડિયાની વાત કરીએ તો બે ચિંતાજનક રાજ્ય છે કારણ કે કેરળમાં 61 હજાર 550 સક્રિય કેસ છે અને મહારાષ્ટ્રમાં 37 હજાર 383 કેસ છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 2884 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 3365 નવા કેસ છે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">