ચાર વર્ષમાં 6.76 લાખથી વધુ લોકોએ ભારતનું નાગરિકત્વ છોડ્યું, ભારતમાં લગભગ 1 લાખ શ્રીલંકન શરણાર્થી

વર્ષ 2019 માં 1.36 લાખ, વર્ષ 2018 માં 1.25 લાખ, વર્ષ 2017 માં 1.28 લાખ અને વર્ષ 2015 અને 2016 બંનેમાં લગભગ 1.45 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી.

ચાર વર્ષમાં 6.76 લાખથી વધુ લોકોએ ભારતનું નાગરિકત્વ છોડ્યું, ભારતમાં લગભગ 1 લાખ શ્રીલંકન શરણાર્થી
લોકસભામાં માહિતી આપી
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 10, 2021 | 3:27 PM

2015 થી 2019 ની વચ્ચે 6.76 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડી દીધું અને અન્ય દેશોની નાગરિકતા મેળવી છે. મંગળવારે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં માહિતી આપી. રાયે લોકસભામાં એક સવાલનો લેખિતમાં જવાબ આપતા માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, કુલ 1,24,99,395 ભારતીય નાગરિકો અન્ય દેશોમાં રહી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે 2015 થી 2019 ની વચ્ચે 6.76 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડી દીધું છે.

છેલ્લા ચાર વર્ષોની વાત કરીએ તો વર્ષ 2019 માં 1.36 લાખ, વર્ષ 2018 માં 1.25 લાખ, વર્ષ 2017 માં 1.28 લાખ અને વર્ષ 2015 અને 2016 બંનેમાં લગભગ 1.45 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. સરકારે કહ્યું કે વિદેશમાં રહેતા 1.24 કરોડ ભારતીયોમાંથી, 37 લાખ OCI કાર્ડ ધારકો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારતમાં લગભગ 1 લાખ શ્રીલંકાના શરણાર્થી ભારતમાં તમિલનાડુ અને ઓડિશા જેવા રાજ્યોમાં કુલ 93,032 શ્રીલંકાઈ તમિલ શરણાર્થીઓ રહે છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભાને માહિતી આપી હતી કે 58,8433 શ્રીલંકાના તમિલ શરણાર્થીઓ તામિલનાડુના 108 કેમ્પમાં વસવાટ કરી રહ્યા છે. જ્યારે 34,135 બિન-શિબિર શરણાર્થીઓ તરીકે રહી રહ્યા છે. તેમણે સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવી છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">