Corona Update : દેશમાં નોંધાયા કોરોનાના 50,000 થી વધારે કેસ, રિકવરી રેટ 96. 75 ટકા થયો

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોના વાયરસથી સાજા થતાં દર્દીઓના રિકવરી રેટમાં સુધારો થયો છે. જે હવે વધીને 96.75 ટકા થયો છે. જ્યારે સાપ્તાહિક ચેપનો દર ઘટીને 2.91 ટકા થયો છે.

Corona Update : દેશમાં નોંધાયા કોરોનાના 50,000 થી વધારે કેસ, રિકવરી રેટ 96. 75 ટકા થયો
દેશમાં નોંધાયા કોરોનાના 50,000 થી વધારે કેસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 6:13 PM

દેશમાં Corona ચેપના કેસોમાં 50 હજારથી વધુ દર્દીઓનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં Corona ચેપના 50 હજાર 40 નવા કેસ નોંધાયા છે. જ્યારે 57 હજાર 944 લોકો કોરોનાના ચેપથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 1258 દર્દીઓનાં મૃત્યુ(Death)થયા થયા છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા 5, 86, 403

આરોગ્ય મંત્રાલયે(Health Ministry)જાહેર કરેલા તાજેતરના આંકડા બાદ દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના કુલ કેસ વધીને 3 કરોડ 2 લાખ 33 હજાર 183 થયા છે. આ કેસોમાંથી 2 કરોડ 92 લાખ 51 હજાર 29 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે કોરોનાને કારણે 3,95,751 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા 5, 86, 403 છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રિકવરી રેટમાં સુધારો થયો

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોના વાયરસથી સાજા થતાં દર્દીઓના રિકવરી રેટમાં સુધારો થયો છે. જે હવે વધીને 96.75 ટકા થયો છે. જ્યારે સાપ્તાહિક ચેપનો દર ઘટીને 2.91 ટકા થયો છે. જેમાં દૈનિક ચેપ દર 2.82 ટકા છે. જે સતત 20 માં દિવસે પાંચ ટકાથી ઓછો છે.

જ્યારે દેશમાં રસીકરણના આંકડા મુજબ, ભારતમાં એક દિવસમાં 64. 25 લાખ કોરોના રસી આપવામાં આવી છે, દેશવ્યાપી અભિયાન અંતર્ગત આપવામાં આવતી રસીના ડોઝની સંખ્યા 62.17 કરોડ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ વટાવી ગઈ હતી. 16 સપ્ટેમ્બરના રોજ ચેપના કુલ કેસ 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા છે. દેશમાં આ કેસો 19 ડિસેમ્બરના રોજ એક કરોડને વટાવી ગયા અને 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર કરી ગયા છે.

આ પણ  વાંચો : Gujarat Unlock Guideline : કોરોનાના કેસ ઘટતા ગુજરાતના 18 શહેરો રાત્રી કરફ્યુમુક્ત, લગ્નપ્રસંગે 100 લોકો એકઠા થઈ શકશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">