દેશમાં 18 થી 44 વર્ષની વયના 4 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી

વિશ્વની સૌથી મોટા રસીકરણ અભિયાનના 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. દેશમાં  મંગળવાર સવાર  સુધી કોવિડ -19 રસીના કુલ 15.89 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ત્રીજા તબક્કામાં 1 મેથી અત્યાર સુધીમાં આ 18 થી 44 વર્ષની વય જૂથના 4,06,339 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

દેશમાં 18 થી 44 વર્ષની વયના 4 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી
18 થી 44 વર્ષની વયના 4 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી
Follow Us:
| Updated on: May 04, 2021 | 11:12 PM

વિશ્વની સૌથી મોટા રસીકરણ અભિયાનના 108 દિવસ પૂર્ણ થઈ ગયા છે. દેશમાં  મંગળવાર સવાર  સુધી કોવિડ -19 રસીના કુલ 15.89 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ત્રીજા તબક્કામાં 1 મેથી અત્યાર સુધીમાં આ 18 થી 44 વર્ષની વય જૂથના 4,06,339 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

18 થી 44 વર્ષની વયના 2,15,185 લોકોએ સોમવારે રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો

ભારતમાં Corona  રસીકરણનો ત્રીજો તબક્કો 1 મે 2021 થી શરૂ થયો છે. તેની માટે નોંધણી 28 એપ્રિલથી શરૂ થઈ હતી. ગઈકાલે 18 થી 44 વર્ષની વય જૂથના 2,15,185 લોકોએ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોમાં રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. સવારે 8 વાગ્યા સુધીના અહેવાલ મુજબ છત્તીસગઢમાં 1,025, દિલ્હીમાં 40,028, ગુજરાતમાં 1,08,191, હરિયાણામાં 55,565, જમ્મુ-કાશ્મીરમાં 5,587, કર્ણાટકમાં 2,353, મહારાષ્ટ્રમાં 73,714, ઓડિશામાં 6,802, પંજાબમાં 635, રાજસ્થાન. 76,151, તામિલનાડુ 2,744 અને ઉત્તર પ્રદેશ દ 33534 લોકોએ રસી લીધી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

1 કરોડ 35 લાખથી વધુ ફ્રન્ટ લાઇન વર્કરોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો

જેમાં દેશમાં અત્યાર સુધી 23, 35,822 સત્રો દ્વારા અત્યાર સુધીમાં Corona રસીના કુલ 15, 89 કરોડ  ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં 94, 48, 000 થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. તેમજ લગભગ 62, 98,000 આરોગ્ય કર્મચારીઓએ રસીનો બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 1 કરોડ 35 લાખ થી વધુ ફ્રન્ટ લાઇન વર્કરોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 72, 66,000 થી વધુ ફ્રન્ટ લાઇન વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે

દેશ માટે રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન Corona થી 3 લાખ 20 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. જેમાં 10 રાજ્યોમાં આ કેસમાં કુલ 73.14 ટકા દર્દીઓ છે. કોવિડ -19 નો મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે અને હાલમાં તે 1.10 ટકા છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે રિકવરી રેટ 81.91 ટકા રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન દમણ દીવ અને દાદર નગર હવેલી અને અરુણાચલ પ્રદેશમાં કોવિડથી કોઈ દર્દીનું મોત નિપજ્યું નથી.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">