હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં મોટી દુર્ઘટના,ભુસ્ખલનને કારણે 35થી વધુ લોકો દબાયા હોવાની આશંકા

કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) પર આ ભૂસ્ખલન થયું છે. જેને પગલે બસ અને અન્ય વાહનો કાટમાળ નીચે દટાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં મોટી દુર્ઘટના,ભુસ્ખલનને કારણે 35થી વધુ લોકો દબાયા હોવાની આશંકા
Kinnaur Landslide (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 2:36 PM

Himachal Pradesh: હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં (Kinnaur)  થયેલી ભુસ્ખલનની દુર્ઘટનામાં  35થી વધુ લોકો દબાયા હોવાની આશંકા વર્તાઈ રહી છે.નિગાસોરી અને ચૌરા વચ્ચે થયેલા ભુસ્ખલનને કારણે બસ અને કાર સહિત અનેક વાહનો દબાયા હોવાનું જાણવા મળ્યું છે.

કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) પર આ ભૂસ્ખલન થયું છે. જેને પગલે બસ અને અન્ય વાહનો કાટમાળ નીચે દટાયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.આપને જણાવવું રહ્યું કે, બસ કિન્નરોથી હરિદ્વાર જઈ રહી હતી.નેશનલ હાઇવે 5 હાલ ભૂસ્ખલનને કારણે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. હાલ,બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને બસ ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 40 લોકો ફસાયેલા લોકો માટે બચાવ કામગિરી શરૂ કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઉપરાંત આ સમગ્ર મામલે કિન્નૌરના ડેપ્યુટી કમિશનરે (Deputy Commissioner) જણાવ્યું હતુ કે, સેના, નેશનલ ડિઝાસ્ટર રિઝર્વ ફોર્સ (NDRF)અને સ્થાનિક બચાવ ટીમો દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે

SP અજુ રામ રાણાએ જણાવ્યું હતું કે, “નેશનલ હાઈવે પર ભૂસ્ખલન (Landslide) દુર્ઘટનાની માહિતી મળતા જ અમે સ્થળ પર પહોચ્યા. ઉપરાંત જણાવ્યું કે,હાલ ITBP,પોલીસ, હોમગાર્ડ અને બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.”

પોલીસના જણાવ્યા અનુસાર સાંગલા-ચિતકુલ પર બસ્તરી નજીક સતત વરસાદને કારણે અનેક ભૂસ્ખલન થયા હતા, જેના કારણે પુલ તૂટતા દુર્ઘટના થઈ હોવાની આશંકા છે.

આ પણ વાંચો: Meghalaya : 96 વર્ષ પહેલા ATM ના શોધકનો જન્મ થયો હતો આ હોસ્પિટલમાં, આટલા વર્ષો બાદ અહી મુકવામાં આવ્યું ATM !

આ પણ વાંચો: Kerala : કોવિડ નિયમો અંગે રાજ્ય સરકારને ફટકાર, હાઈકોર્ટે બાર અને બેવરેજની દુકાનોમાં નવી માર્ગદર્શિકા લાગુ કરવા કર્યા આદેશ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">