રેલવે મંત્રાલયે સ્પેશિયલ ટ્રેનોના એડવાન્સ રિઝર્વેશન પીરિયડને લઈ કર્યો આ ફેરફાર

રેલવે મંત્રાલય તરફથી 12 મે અને 1 જૂનથી શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ રાજધાની અને મેલ એક્સપ્રેસને લઈ નિર્દેશોમાં ફેરફાર કર્યા છે. રેલવે મંત્રાલયે આ ટ્રેનોના એડવાન્સ રિજર્વેશન પીરિયડને 30 દિવસથી વધારી 120 દિવસ કરી દીધો છે. રેલવેએ 30 સ્પેશિયલ રાજધાની અને 200 મેલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે.   Web Stories View more અમદાવાદમાં ઘર […]

રેલવે મંત્રાલયે સ્પેશિયલ ટ્રેનોના એડવાન્સ રિઝર્વેશન પીરિયડને લઈ કર્યો આ ફેરફાર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:04 PM

રેલવે મંત્રાલય તરફથી 12 મે અને 1 જૂનથી શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ રાજધાની અને મેલ એક્સપ્રેસને લઈ નિર્દેશોમાં ફેરફાર કર્યા છે. રેલવે મંત્રાલયે આ ટ્રેનોના એડવાન્સ રિજર્વેશન પીરિયડને 30 દિવસથી વધારી 120 દિવસ કરી દીધો છે. રેલવેએ 30 સ્પેશિયલ રાજધાની અને 200 મેલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે.

ministry of railways increases the advance reservation period Railway mantralay e spicial train na advance reservation period ne lai karyo aa ferfar

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

તે સિવાય આ તમામ 230 ટ્રેનમાં પાર્સલ અને સામાનની બુકિંગની પરવાનગી હશે. ટ્રેનને લઈ બીજી શરતો જેવી કે કરન્ટ બુકિંગ, તત્કાલ કોટા વગેરે રેગ્યુલર ચાલનારી ટ્રેનોની જેમ જ લાગૂ હશે. રેલવે મંત્રાલય તરફથી કરવામાં આવેલા આ ફેરફાર 31 મે 8 વાગ્યાથી શરૂ થયેલી ટિકિટ બુકિંગ પર લાગુ કરવામાં આવશે. આ નિર્દેશોને ભારતીય રેલવેની વેબસાઈટ પર પણ જોઈ શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે SOP

રેલવે મુજબ આ ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકોને કોરોનાથી બચાવ માટે લાગૂ કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરને ફોલો કરવી પડશે. જે આ પ્રકારે છે.

1. તમામ યાત્રીઓને બોર્ડિંગ સ્ટેશન પર સ્ક્રીનિંગથી પસાર થવું પડશે.

2. જે મુસાફરોમાં કોરોનાના લક્ષણ નહીં હોય માત્ર તેને જ મુસાફરીની પરવાનગી મળશે.

3. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તે ઘરેથી ચાદર લઈને નીકળે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

4. તમામ મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અનિવાર્ય રહેશે.

5. ફેસ કવર કે ફેસ માસ્કનો ઉપયોગ પણ જરૂરી છે.

6. મુસાફરોને ટ્રેનના સમયથી 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચી જવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">