અનલોક 3ની ગાઈડલાઈન જાહેર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
ગૃહમંત્રાલયે અનલોક 3ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. તે મુજબ રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવ્યો છે અને 5 ઓગસ્ટથી યોગા સેન્ટર અને જિમ ચાલુ કરવામાં આવશે. ત્યારે સિનેમા હોલ, મેટ્રો, સ્વિમિંગ પૂલ, બાર, ઓડિટોરિયમ, સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમ બંધ રહેશે. Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી […]
ગૃહમંત્રાલયે અનલોક 3ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. તે મુજબ રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવ્યો છે અને 5 ઓગસ્ટથી યોગા સેન્ટર અને જિમ ચાલુ કરવામાં આવશે. ત્યારે સિનેમા હોલ, મેટ્રો, સ્વિમિંગ પૂલ, બાર, ઓડિટોરિયમ, સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમ બંધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો