પ્રવાસી શ્રમિકોની વતન જવાની માગ વચ્ચે ગૃહ વિભાગે આપ્યો આ ખાસ આદેશ

હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. આ લોકડાઉનના કારણે ઘણા બધા પ્રવાસી મજૂરો તેમના ઘરેથી દુર બીજા રાજ્યોમાં ફસાયેલા છે. ઘણા મજૂરો તો ચાલતા ઘરે જવા માટે નિકળી પડ્યા હતા, જેમને સરહદ પર રોકીને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોમાં ફસાયેલા આ મજૂરોના આવવા-જવાને લઈ ઘણી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. Web […]

પ્રવાસી શ્રમિકોની વતન જવાની માગ વચ્ચે ગૃહ વિભાગે આપ્યો આ ખાસ આદેશ
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:38 PM

હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. આ લોકડાઉનના કારણે ઘણા બધા પ્રવાસી મજૂરો તેમના ઘરેથી દુર બીજા રાજ્યોમાં ફસાયેલા છે. ઘણા મજૂરો તો ચાલતા ઘરે જવા માટે નિકળી પડ્યા હતા, જેમને સરહદ પર રોકીને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોમાં ફસાયેલા આ મજૂરોના આવવા-જવાને લઈ ઘણી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પ્રવાસી શ્રમિકો ની વતન જવાની માગ વચ્ચે ગૃહ વિભાગનો આ ખાસ આદેશ Vidhi Kariya#CoronaUpdates #fightagainstcorona #CoronavirusPandemic #TV9news #GujaratiNews

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, १९ एप्रिल, २०२०

તે મુજબ કોઈ પણ લેબરને રાજ્યમાંથી બહાર જવાની પરવાનગી નથી પણ રાજ્યની અંદર જ તેમની મૂવમેન્ટ ઘણા નિયમોને ધ્યાનમાં રાખીને થઈ શકે છે. સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે આ ફસાયેલા મજૂરોનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝ, ખેતી અને અન્ય કામમાં કરવામાં આવી શકે છે. 20 એપ્રિલ પછી સંક્રમણ ઝોનની બહાર કામ કરવાની પરવાનગી મળી ચૂકી છે. ત્યારે આ મજૂરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની થોડી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ છે ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સ

1. કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં રહેલા પ્રવાસી મજૂર જ્યાં પણ છે આશ્રયમાં રહ્યા છે. તેમનું લોકલ ઓથોરિટી સાથે રજિસ્ટર થવું જરૂરી છે અને તેમની સ્કિલ્સનું મેપિંગ કરવામાં આવશે, જે મુજબ તેમને કામ આપવામાં આવી શકે.

2. જો કોઈ મજૂરોનું કોઈ સમૂહ પોતાના કામ કરવાની જગ્યા પર પરત ફરવા ઈચ્છે છે અને તે રાજ્યમાં કોઈ બીજી જગ્યાએ છે તો પહેલા તેમનું સ્ક્રીનિંગ થશે અને જો તે સ્વસ્થ હશે તો તેને કામની જગ્યાએ પહોંચાડવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. કોઈ પણ મજૂરને રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ, જ્યાં તે રહે છે. તેનાથી બહાર જવાની પરવાનગી મળશે નહીં.

4. બસથી મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમનું પાલન કરવું જરૂરી છે. તેમને સ્વાસ્થ્ય અધિકારીઓની ગાઈડલાઈન્સ મુજબ સેનિટાઈઝ કરવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

5. 15 એપ્રિલે કોવિડ-19ના મેનેજમેન્ટ માટે જાહેર કરેલી તમામ ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન થવું જરૂરી છે.

6. સ્થાનિક ઓથોરિટીની જવાબદારી હશે કે તે મજૂરોને તેમના પ્રવાસ દરમિયાન ખાવા-પીવાનું પહોંચાડે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">