ટ્રેકટર રેલી અંગે ખેડૂત યુનિયન અને દિલ્લી પોલીસ વચ્ચે થયેલી બેઠક અનિર્ણીત

પ્રજાસત્તાક દિને ખેડૂતો દિલ્લીમાં ટ્રેકટર રેલી કરવા ઈચ્છે છે. જે અંગે કેન્દ્ર સરકારે ના પાડ્યાં બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેની કમિટીએ બધા પક્ષોને સાંભળવાનું કહ્યું હતું.

Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 21, 2021 | 10:29 PM

પ્રજાસત્તાક દિને ખેડૂતો દિલ્લીમાં ટ્રેકટર રેલી કરવા ઈચ્છે છે. જે અંગે કેન્દ્ર સરકારે ના પાડ્યાં બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેની કમિટીએ બધા પક્ષોને સાંભળવાનું કહ્યું હતું. ત્યારે આજે દિલ્લી પોલીસ અને ખેડૂત યુનિયન વચ્ચે ટ્રેકટર રેલીને લઈને મિટિંગ થઈ હતી. જેમાં ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ દિલ્લીમાં જ રેલી કરવા મક્કમ છે. ખેડૂતો ટ્રેકટર રેલી દિલ્લીમાં જ કરશે. જે વાતને લઈને પોલીસ અને ખેડૂત યુનિયન વચ્ચે સહમતી નહોતી બની. તેથી આજની આ મિટિંગ અનિર્ણીત રહી હતી. જ્યારે આવતીકાલે ફરી એકવાર આ જ મુદ્દે દિલ્લી પોલીસ અને ખેડૂત યુનિયન વચ્ચે ટ્રેકટર રેલીના મુદ્દાને લઈને જ મિટિંગ થશે.

 

 

આ પણ વાંચો: CM વિજય રૂપાણીએ રામમંદિર માટે આપ્યું રૂ.5 લાખનું દાન

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">