ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!

કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સૌથી સારા સમાચાર મણિપુર રાજ્યમાંથી આવ્યા છે. મણિપુર રાજ્યે કોરોના વાઈરસને હરાવી દીધો છે. મણિપુરમાં એકપણ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ રહ્યો નથી. આ પહેલાં ગોવા પણ કોરોના મુક્ત થયું હતું. આ બાબતે જાણકારી મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે આપી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:13 PM

કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સૌથી સારા સમાચાર મણિપુર રાજ્યમાંથી આવ્યા છે. મણિપુર રાજ્યે કોરોના વાઈરસને હરાવી દીધો છે. મણિપુરમાં એકપણ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ રહ્યો નથી. આ પહેલાં ગોવા પણ કોરોના મુક્ત થયું હતું. આ બાબતે જાણકારી મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Corona Virus Daily Case Update Gujarat State

આ પણ વાંચો :   VIDEO: કોરોના સંકટ વચ્ચે વેપાર વિશ્વની મોટી ખબર, ફેસબુકનું રિલાયન્સ જીયોમાં 43 હજાર કરોડ રૂપિયાનું રોકાણ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિેહે જણાવ્યું કે મને આ વાતની જાણકારી આપતાં ખુશી થાય છે કે મણિપુર હવે કોરોનામુક્ત છે. કોરોના વાઈરસના બંને દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યમાં કોરોના વાઈરસના કોઈપણ કેસ વધ્યાં નથી. આ પહેલાં ગોવા દેશનું પ્રથમ રાજ્ય બન્યું જ્યાં તમામ દર્દીઓ કોરોના વાઈરસથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ રવિવારના રોજ આ જાણકારી આપી હતી. ગોવા માટે રાહત અને સંતુષ્ટ થઈ શકાય તેવો આ સમય છે. જ્યાં કોરોના વાઈરસના તમામ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ આ માટે પ્રસંશાના હકદાર છે. તમને જણાવી દઈએ કે 3 એપ્રિલ બાદ કોરોના વાઈરસનો નવો કોઈ પોઝિટિવ કેસ ગોવામાં નોંધાયો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">