ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વખતે મણિશંકરે જે કહ્યું તેના પર ફરી બોલ્યા કે, મારી ભવિષ્યવાણી સાચી નહોતી
મણિશંકર અય્યરે પોતે PM મોદી પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને સાચું ગણાવતા ફરી વિવાદ સર્જાયો છે. અય્યરે એક લેખમાં પોતાનું એ નિવેદન સાચુ ગણાવ્યું છે જેના થકી તેમને કોંગ્રેસમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો હતો. 2017માં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે PM મોદી માટે કથિત રીતે નીચ શબ્દનો ઉપયોગ કરાયો હોવાની ચર્ચા જાગી હતી. […]
મણિશંકર અય્યરે પોતે PM મોદી પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને સાચું ગણાવતા ફરી વિવાદ સર્જાયો છે. અય્યરે એક લેખમાં પોતાનું એ નિવેદન સાચુ ગણાવ્યું છે જેના થકી તેમને કોંગ્રેસમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો હતો. 2017માં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે PM મોદી માટે કથિત રીતે નીચ શબ્દનો ઉપયોગ કરાયો હોવાની ચર્ચા જાગી હતી. જે બાદ કોંગ્રેસે પોતાનો રસ્તો અલગ કરી દેતા તેને અય્યરનું વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું. જો કે 2018માં ફરી કોંગ્રેસે મણિશંકરને પોતાની પાર્ટીમાં જોડી દીધા હતા.
તો સમગ્ર મામલો ફરી એટલા માટે જાગી ગયો છે, મણિ શંકર અય્યરે હવે એક લેખમાં પૂછ્યું કે શું તમને યાદ છે મેં 2017માં શું કહ્યું હતું. શું મારી ભવિષ્યવાણી સાચી નથી? મણિશંકર અય્યરના આ નિવેદન પછી ભાજપના નેતાઓ બચાવના મૂડમાં આવી ગયા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]