Haryanaનાં જિંદમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન તૂટ્યો મંચ, કોઇ જાનહાનિ નહી

Haryana જિંંદમા ખેડૂતોની મહાપંચાયત થઇ રહી છે. આ મહાપંચાયત દરમિયાન ત્યાં બનાવવામાં આવેલું મંચ તૂટવાની ઘટના બની હતી

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 03, 2021 | 4:42 PM

Haryanaનાં  જિંંદમા ખેડૂતોની મહાપંચાયત થઇ રહી છે. આ મહાપંચાયત દરમિયાન ત્યાં બનાવવામાં આવેલો મંચ તૂટવાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે મંચ પર એક સાથે વધારે લોકો ચઢી જતા મંચ તૂટયો હતો. આપને જણાવી દઇએ કે મંચ તૂટવાની ઘટના બની ત્યારે ટિકૈત પણ ત્યા ઉપસ્થિત હતા.  જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આપને જણાવી દઇએ કે  ખેડૂત આંદોલનની આગામી રણનીતિને લઇને  હરિયાણાનાં જિંદના કંડોલા ગામમાં ખેડૂતોની મહાપંચાયત થઇ રહી છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">