દેશમાં વધતા કોરોનાના પ્રભાવને ઓછો કરવા દિલ્હીમાં મહાયજ્ઞ, પૂજા અને મંત્રોચાર કરવામાં આવ્યા

દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે તેના પ્રભાવને ઓછો કરવા માટે દિલ્હીમાં શનિવારે મહાયજ્ઞ કરવમાં આવ્યો. આ મહાયજ્ઞનું દિલ્હીના છતરપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ, અશોક સિંઘલ ફાઉન્ડેશન અને નમો સદ્ધભાવના સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું.

દેશમાં વધતા કોરોનાના પ્રભાવને ઓછો કરવા દિલ્હીમાં મહાયજ્ઞ, પૂજા અને મંત્રોચાર કરવામાં આવ્યા
Follow Us:
| Updated on: Apr 03, 2021 | 9:34 PM

દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે તેના પ્રભાવને ઓછો કરવા માટે દિલ્હીમાં શનિવારે મહાયજ્ઞ કરવમાં આવ્યો. આ મહાયજ્ઞનું દિલ્હીના છતરપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ, અશોક સિંઘલ ફાઉન્ડેશન અને નમો સદ્ધભાવના સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ મહાયજ્ઞમાં કોરોનાને ભગાવવા માટે 350 વધારે જજમાનોને પૂજા અને મંત્રોચાર કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અશોક સિંઘલ ફાઉન્ડેશનના મહેશ ભગચંદકાએ કહ્યું કે સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આ યજ્ઞ કરવામાં આવ્યો. વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં 12 હવનકુંડ સહિત 4 વેદોના નામથી દ્વાર બનાવવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં સતત બીજા દિવસે 3500થી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 3,567 કેસ સામે આવ્યા છે. સાથે જ 2,904 દર્દી સાજા થયા છે, ત્યારે 10 દર્દીના મોત પણ થયા છે.

16 ડિસેમ્બરના રોજ 13,261 પોઝિટીવ દર્દીઓ હતા. હોમ આઈસોલેશનનો આંકડો પણ 6 હજારથી વધુ થઈ ચૂક્યો છે. હાલમાં દિલ્લીમાં 6,569 લોકો હોમ આઈસોલેશનમાં છે. 17 ડિસેમ્બરે આ આંકડો 7,168 હતો. સાથે જ સક્રિય કોરોના પોઝિટીવ દર્દીઓનો દર 1.88 ટકા છે. ગત વર્ષે 17 ડિસેમ્બરના રોજ સક્રિય દર્દીઓની સંખ્યા 1.98 હતી. ઉપરાંત રિકવરી દર 96.47 ટકા પર આવી ગયો છે.

19 ડિસેમ્બર 2020 પછીનો આ સૌથી નીચો દર છે. 19 ડિસેમ્બરે રિકવરી દર 96.65 ટકા હતો. હાલમાં દિલ્હીમાં કુલ 6,72,381 કોરોના કેસ છે. સાથે જ 6,48,674 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં કોરોનાના 79,617 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના પરીક્ષણનો કુલ આંકડો 1,48,20,857 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સોમવારથી ધોરણ 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">