મહાત્મા ગાંધીની 72મી પુણ્યતિથિ: રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 72મી પુણ્યતિથિ છે. ભારતના સ્વતંત્રતા આંદોલનના નાયક રહેલા મહાત્મા ગાંધીને સમગ્ર દેશ નમન કરી રહ્યું છે. તેમના સમાધિ સ્થળ ‘રાજઘાટ’ પર દેશની પ્રમુખ હસ્તીઓએ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની […]
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 72મી પુણ્યતિથિ છે. ભારતના સ્વતંત્રતા આંદોલનના નાયક રહેલા મહાત્મા ગાંધીને સમગ્ર દેશ નમન કરી રહ્યું છે. તેમના સમાધિ સ્થળ ‘રાજઘાટ’ પર દેશની પ્રમુખ હસ્તીઓએ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જેવા નેતા હાજર રહ્યા. તેમને ‘રાજઘાટ’ પર જઈ બાપૂને નમન કર્યુ. તે સિવાય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેનાના ત્રણે પાંખના પ્રમુખોએ પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો