મહારાષ્ટ્રમાં ધોરણ 9થી12ની શાળા ફરી શરૂ કરવા ગતિવિધિઓ શરૂ કરાઈ ,જાણો ક્યારથી ખુલી શકે છે શાળાના દરવાજા

કોરોના મહામારીના કારણે લોકડાઉનલડાવાયા બાદ શાળાઓ બંધ કરાઈ હતી અને હજુ તે ખોલવામાં આવી નથી. અનલોક દરમ્યાન જયારે હવે સલામતી સાથે તમામ ક્ષેત્ર ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડે પણ નવેમ્બર ૨૩ થી શાળાઓ ફરી ખોલવા ભલામણ કરી છે.  દિવાળી વેકેશન બાદ ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓ ખુલ્લી મુકાઈ શકે છે. […]

મહારાષ્ટ્રમાં ધોરણ 9થી12ની શાળા ફરી શરૂ કરવા ગતિવિધિઓ શરૂ કરાઈ ,જાણો ક્યારથી ખુલી શકે છે શાળાના દરવાજા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 07, 2020 | 1:02 PM

કોરોના મહામારીના કારણે લોકડાઉનલડાવાયા બાદ શાળાઓ બંધ કરાઈ હતી અને હજુ તે ખોલવામાં આવી નથી. અનલોક દરમ્યાન જયારે હવે સલામતી સાથે તમામ ક્ષેત્ર ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડે પણ નવેમ્બર ૨૩ થી શાળાઓ ફરી ખોલવા ભલામણ કરી છે.

 દિવાળી વેકેશન બાદ ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓ ખુલ્લી મુકાઈ શકે છે. એક વર્ગમાં મહત્તમ ૨૦ થી ૩૦ બાળકો સાથે અભ્યાસ શરુ કરાઈ શકે છે જોકે વાલીઓનો મિશ્રે પ્રતિસાદ મળી રહ્યો છે

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે શાળાઓએ લેખિત પરવાનગી લેવાની રહેશે. શાળાઓનું શિક્ષણકાર્ય વિદ્યાર્થીઓની હાજરી ઉપર નિર્ભર રહેશે નહિ પરંતુ ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રાખવામાં આવશે. કોલેજ પણ કોરોનકલમાં બંધ છે ત્યારે તેને પણ ખોલવા માટે વિચારણા કરશે. વિભાગના મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે કોલેજ અંગે નિર્ણય મુખ્ય પ્રધાન અને વાઇસ ચાન્સેલર લેશે. કોલેજ અને ઉચ્ચતર ટેક્નિકલ એજ્યુકેશન શરૂ કરવા મામલે દિવાળી બાદ કોઈ નિર્ણય આવી શકે છે.

શાળાઓ ખોલવાના સ્વનિર્ણયથી શાળાઓ દૂર રહેવાનો પ્રયત્ન કરી રહી છે જે ઠોબો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે. જે ૨૩ નવેમ્બરે શાળાઓ ખોલવા અંગે સરકારના આદેશનો ઇંતેજાર કરી રહી છે. શાળાઓ પ્રારંભે અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ન બોલાવી પ્રેક્ટિકલ અને એસેસમેન્ટ માટે આવવા કહી શકે છે.વાલીઓમાં મિશ્રા પરિસદ જોવા મળી રહ્યો છે કેટલાક વાલીઓનું કહેવું છે કે જૂજ શિક્ષકો માટે મોટી સંખ્યામાં બાળકોને જોખમ સામે નિયંત્રણમાં રાખવું મુશ્કેલ અને બાદમાં જોખમી પણ સાબિત થઇ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">