Amravati Murder Case: ઉમેશ કોલ્હે મર્ડર કેસના સાત આરોપીઓને 15 જુલાઈ સુધી NIA કસ્ટડીમાં મોકલાયા, મુંબઈ સ્પેશિયલ કોર્ટનો નિર્ણય

ઉમેશ કોલ્હે હત્યા કેસના સાત આરોપીઓને 15 જુલાઈ સુધી NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપીઓની કસ્ટડી NIAને આપી દીધી છે.

Amravati Murder Case: ઉમેશ કોલ્હે મર્ડર કેસના સાત આરોપીઓને 15 જુલાઈ સુધી NIA કસ્ટડીમાં મોકલાયા, મુંબઈ સ્પેશિયલ કોર્ટનો નિર્ણય
ઉમેશ કલ્હે મર્ડર કેસ (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 8:15 PM

Amravati Murder Case: મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં સાત આરોપીઓને 15 જુલાઈ સુધી NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપીઓની કસ્ટડી NIAને આપી દીધી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અમરાવતીના એક ફાર્માસિસ્ટની હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલા સાત લોકોને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમણે નૂપુર શર્માને ટેકો આપ્યો હતો. આરોપીઓને અગાઉ પૂર્વ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાંથી અહીં લાવવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે અમરાવતીમાં મેડિકલ શોપ ચલાવતા ઉમેશ કોલ્હેની 21 જૂનની રાત્રે ઘરે પરત ફરતી વખતે હત્યા કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં, પોલીસે દાવો કર્યો હતો કે કોલ્હેની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે નુપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીને સમર્થન આપતી કેટલીક વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ શેર કરી હતી.

કોલ્હેના આરોપી 15 જુલાઈ સુધી NIA કસ્ટડીમાં છે

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

NIA હવે ઉમેશ કોલ્હે હત્યા કેસની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ સાત આરોપીઓને NIA સ્પેશિયલ જજ એકે લાહોટી સમક્ષ રજૂ કર્યા અને તેમની 15 દિવસની કસ્ટડી માંગી. તપાસ એજન્સીએ કહ્યું કે આરોપીઓ સામે એવા પુરાવા છે કે તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને આઠ દિવસની NIA કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

નૂપુર શર્માને સમર્થન આપવા બદલ હત્યા

તમને જણાવી દઈએ કે ઉમેશ કોલ્હેની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માનું સમર્થન કર્યું હતું જેણે વોટ્સએપ પોસ્ટમાં પ્રોફેટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. 21મી જૂને રાત્રે તે પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બાઇક સવાર લોકોએ પાછળથી તેનું ગળું કાપી નાખ્યું હતું. તેમના પુત્ર અને પુત્રવધૂ તેમને હોસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">