અહીં 18 જિલ્લાઓમાં હવે ઘરે કોરોનાની સારવાર બંધ, કોરોના પોઝિટિવ દર્દીએ ફરજિયાત જવું પડશે આઈસોલેશન સેન્ટર

કોરોના દર્દીઓએ હવે ફરજિયાત આઈસોલેશન સેન્ટરમાં જવું પડશે. કોરોનાથી સંક્રમિત થયા બાદ દર્દી ઘરે રહીને સારવાર નહીં કરાવી શકે.

અહીં 18 જિલ્લાઓમાં હવે ઘરે કોરોનાની સારવાર બંધ, કોરોના પોઝિટિવ દર્દીએ ફરજિયાત જવું પડશે આઈસોલેશન સેન્ટર
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 25, 2021 | 4:08 PM

Maharashtra: કોરોનાના (Coronavirus) સંકટમાં  મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હોમ આઈસોલેશનમાં (Home Isolation) સારવાર કરાવવા પર રોક લગાવી દેવામાં આવી છે. કોરોના દર્દીઓએ હવે ફરજિયાત આઈસોલેશન સેન્ટરમાં જવું પડશે. કોરોનાથી સંક્રમિત થયા બાદ દર્દી ઘરે રહીને સારવાર નહીં કરાવી શકે.

આપને જણાવી દઈએ કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી છે. બીજી લહેરમાં હવે ધીમે ધીમે પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે. ધીમે ધીમે કેસ પણ ઓછા થઈ રહ્યા છે, તે જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackrey) સરકારે આ નિર્ણય લીધો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
 Maharashtra : No home isolation in these 18 states, will have to go isolation center

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

હોમ આઈસોલેશન બંધ કરવાનો લેવાયો નિર્ણય 

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે અમે વધારે પોઝિટિવિટી રેટ વાળા 18 જિલ્લાઓમાં  હોમ આઈસોલેશન બંધ કરવનો નિર્ણય લીધો છે. આ જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓને ક્વોરન્ટીન સેન્ટરમાં જવું પડશે. હોમ આઈસોલેશનની મંજૂરી નહીં હોય.

આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે કોરોના પર એક રિવ્યુ મીટિંગ કરી હતી અને મીટિંગમાં ડેપ્યુટી સીએમ અજીત પવાર સાથે આરોગ્ય મંત્રી રાજેશ ટોપે પણ હાજર હતા. જો કે હોમ આઈસોલેશનને લઈ હજી વધુ વિગતો સામે આવી નથી.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 56,02,019 કેસ

મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 22,122 નવા કેસ નોંધાયા છે, આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 56,02,019 થઈ છે. આ સિવાય 361 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે મૃતકોની સંખ્યા 89,212 સુધી પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Surat: પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાને બદલે લાભાર્થીઓને મળી રહી છે ફક્ત તારીખ પર તારીખ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">