PM મોદી સાથે CM ઉદ્ધવ ઠાકરેની મુલાકાત, જાણો CAA-NRC મામલે શું વાત થઈ?

મહારાષ્ટ્રની રાજનીતિમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ સાથે મળીને સરકાર બનાવી છે. જ્યારે એક લાંબી સફર ભાજપ અને શિવસેના વચ્ચે હતી તેને આ વખતે સીએમ સીટને લઈને શિવસેનાએ છોડી દીધી છે. જો કે શુક્રવારના રોજ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપી […]

PM મોદી સાથે CM ઉદ્ધવ ઠાકરેની મુલાકાત, જાણો CAA-NRC મામલે શું વાત થઈ?
Follow Us:
| Updated on: Feb 21, 2020 | 2:33 PM

મહારાષ્ટ્રની રાજનીતિમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ સાથે મળીને સરકાર બનાવી છે. જ્યારે એક લાંબી સફર ભાજપ અને શિવસેના વચ્ચે હતી તેને આ વખતે સીએમ સીટને લઈને શિવસેનાએ છોડી દીધી છે. જો કે શુક્રવારના રોજ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપી હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું કહ્યું CM ઉદ્ધવ ઠાકરેએ? પીએમ મોદીની સાથેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોની પરિષદમાં કહ્યું કે પીએમ સાથેની મુલાકાતમાં મેં સીએએ અને એનઆરસીની લઈને મારી દુવિધા રાખી હતી. એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું નથી. જે એનપીઆર આવી રહ્યું છે કે તે માત્ર વસ્તી ગણતરી માટે છે. મને કહેવામાં આવ્યું કોઈની નાગરિકતા નહીં લેવામાં આવે.

આ પણ વાંચો :   મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત તેઓએ કહ્યું કે દેશમાં એક માહોલ બનાવવામાં આવ્યો છે કે મુસ્લમાન ખતરામાં છે. જે ખરેખર નથી. એનપીઆરથી કોઈને ખતરો નથી. જો અમને આ બાબતે કોઈ ખતરો લાગશે તો અમે ફરીથી વાત કરીશું. આ મુલાકાતની જાણકારી પીએમઓ ઓફિસના ટ્વીટર હેન્ડલથી પણ આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">