AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એ મૌની અમાસ જ્યારે કુંભમાં 800 લોકોના થયા હતા મોત, આજે પણ છે મૌની અમાસ…જાણો કુંભમાં ક્યારે ક્યારે બની મોટી દુર્ઘટનાઓ

કુંભમાં મૌની અમાસ પર ભાગદોડ મચી હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પ્રયાગરાજમાં મૌની અમાસ પર થયેલી ભાગદોડમાં 800 લોકોના મોત થયા હતા. ત્યારે આ લેખમાં એ મૌની અમાસના દિવસે એવી તે શું ઘટના બની કે ભાગદોડ મચી અને અગાઉ કુંભ મેળામાં આવી દુર્ઘટનાઓ ક્યારે ક્યારે સર્જાઈ છે, તેના વિશે જાણીશું.

એ મૌની અમાસ જ્યારે કુંભમાં 800 લોકોના થયા હતા મોત, આજે પણ છે મૌની અમાસ...જાણો કુંભમાં ક્યારે ક્યારે બની મોટી દુર્ઘટનાઓ
Mahakumbh
| Updated on: Jan 29, 2025 | 3:15 PM
Share

પ્રયાગરાજ મહાકુંભની ચર્ચા દેશ-વિદેશમાં થઈ રહી છે. 144 વર્ષ પછી યોજાઈ રહેલા આ ઉત્સવમાં ભાગ લેવા માટે દરરોજ લાખો લોકો જોડાઈ રહ્યા છે. 29 જાન્યુઆરીએ યોજાનાર મૌની અમાસ સ્નાન માટે કરોડો લોકોની ભીડ જોવા મળી હતી. જેના કારણે કુંભ નગરી પ્રયાગરાજમાં મંગળવારે મોડી રાત્રે ભાગદોડ મચી હતી.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મહાકુંભમાં આજે એટલે કે બુધવારે મૌની અમાસના દિવસે અમૃત સ્નાન છે. જેના કારણે પ્રયાગરાજમાં લગભગ 5 કરોડ ભક્તો હાજર રહેશે એવો અંદાજ હતો. અમૃત સ્નાનને કારણે મોટાભાગના પોન્ટૂન પુલ બંધ કરવામાં આવ્યા હતા. આના કારણે સંગમ ખાતે કરોડો લોકોની ભીડ એકઠી થવા લાગી. જેના કારણે કેટલાક લોકો બેરિકેડમાં ફસાઈ ગયા અને નીચે પડી ગયા. જેને જોઈને નાસભાગની અફવા ફેલાઈ ગઈ. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">