AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એ મૌની અમાસ જ્યારે કુંભમાં 800 લોકોના થયા હતા મોત, આજે પણ છે મૌની અમાસ…જાણો કુંભમાં ક્યારે ક્યારે બની મોટી દુર્ઘટનાઓ

કુંભમાં મૌની અમાસ પર ભાગદોડ મચી હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પ્રયાગરાજમાં મૌની અમાસ પર થયેલી ભાગદોડમાં 800 લોકોના મોત થયા હતા. ત્યારે આ લેખમાં એ મૌની અમાસના દિવસે એવી તે શું ઘટના બની કે ભાગદોડ મચી અને અગાઉ કુંભ મેળામાં આવી દુર્ઘટનાઓ ક્યારે ક્યારે સર્જાઈ છે, તેના વિશે જાણીશું.

એ મૌની અમાસ જ્યારે કુંભમાં 800 લોકોના થયા હતા મોત, આજે પણ છે મૌની અમાસ...જાણો કુંભમાં ક્યારે ક્યારે બની મોટી દુર્ઘટનાઓ
Mahakumbh
| Updated on: Jan 29, 2025 | 3:15 PM
Share

પ્રયાગરાજ મહાકુંભની ચર્ચા દેશ-વિદેશમાં થઈ રહી છે. 144 વર્ષ પછી યોજાઈ રહેલા આ ઉત્સવમાં ભાગ લેવા માટે દરરોજ લાખો લોકો જોડાઈ રહ્યા છે. 29 જાન્યુઆરીએ યોજાનાર મૌની અમાસ સ્નાન માટે કરોડો લોકોની ભીડ જોવા મળી હતી. જેના કારણે કુંભ નગરી પ્રયાગરાજમાં મંગળવારે મોડી રાત્રે ભાગદોડ મચી હતી.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મહાકુંભમાં આજે એટલે કે બુધવારે મૌની અમાસના દિવસે અમૃત સ્નાન છે. જેના કારણે પ્રયાગરાજમાં લગભગ 5 કરોડ ભક્તો હાજર રહેશે એવો અંદાજ હતો. અમૃત સ્નાનને કારણે મોટાભાગના પોન્ટૂન પુલ બંધ કરવામાં આવ્યા હતા. આના કારણે સંગમ ખાતે કરોડો લોકોની ભીડ એકઠી થવા લાગી. જેના કારણે કેટલાક લોકો બેરિકેડમાં ફસાઈ ગયા અને નીચે પડી ગયા. જેને જોઈને નાસભાગની અફવા ફેલાઈ ગઈ. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">