કોરોનાની ઝપેટમાં શું આમ કે શું ખાસ? સેલિબ્રીટીઝ પણ આવ્યા સંક્રમણમાં,વાંચો કોણ કોણ આવ્યા કોરોના પોઝીટીવ

દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા પણ વધતી રહી છે,આ રોગથી મોતની સંખ્યામાં જોકે ઘટાડો નોંધાયો છે અને રિકવરી રેટ પણ વધ્યો છે. કોરોનાની ચપેટમાં એમ જોવા જાય તો સામાન્યથી લઈને સેલિબ્રીટીઝ સુધીનાં લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જો કે મોટાભાગનાં આવા લોકોએ ઝડપી રિકવરી લઈ લીધી છે. આપને બતાવવા જઈ રહ્યા છે કે આવા કેટલા સેલિબ્રીટીઝ […]

કોરોનાની ઝપેટમાં શું આમ કે શું ખાસ? સેલિબ્રીટીઝ પણ આવ્યા સંક્રમણમાં,વાંચો કોણ કોણ આવ્યા કોરોના પોઝીટીવ
http://tv9gujarati.in/korona-ni-zapet-…-korona-positive/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:31 AM
દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા પણ વધતી રહી છે,આ રોગથી મોતની સંખ્યામાં જોકે ઘટાડો નોંધાયો છે અને રિકવરી રેટ પણ વધ્યો છે. કોરોનાની ચપેટમાં એમ જોવા જાય તો સામાન્યથી લઈને સેલિબ્રીટીઝ સુધીનાં લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જો કે મોટાભાગનાં આવા લોકોએ ઝડપી રિકવરી લઈ લીધી છે. આપને બતાવવા જઈ રહ્યા છે કે આવા કેટલા સેલિબ્રીટીઝ છે કે જે પોઝીટીવ થયા બાદ સારવાર લઈને નેગેટીવ પણ આવ્યા છે.
 Union Home Minister Amit Shah on Sunday announced that he has tested positive for coronavirus and has got himself admitted in a Delhi hospital. Taking to Twitter, Shah said that he got himself tested because there were
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા રવિવારે જ જાહેર કર્યું હતું કે તે કોરોના પોઝીટીવ આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલાને તેમણે સેલ્ફ ક્વોરન્ટાઈન થવાની સલાહ પણ આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમને કોરોના પોઝીટીવનાં એમ તો કોઈ લક્ષણો નથી દેખાયા છતાં સુરક્ષાની દ્રષ્ટીએ જ તે હોસ્પિટલમાં દાખલ થયા છે.
 Noted Telugu filmmaker SS Rajamouli and his family members have tested Covid-19 positive. Rajamouli confirmed the news on his verified Twitter account. The filmmaker, who shot to fame directing the

જાણીતા તેલુગુ ફિલ્મ મેકર રાજામૌલી અને તેનો પરિવાર પણ કોવીડ-19ની ઝપેટમાં આવ્યો. તેેણે તેમના વેરીફાઈડ ટ્વીટર એકાઉન્ટ પરથી આ ન્યૂઝ કન્ફર્મ કર્યા હતા. બાહુબલીનાં આ સર્જક ડોક્ટરની સલાહ બાદ હોમ ક્વોરન્ટાઈન થયા હતા.

 Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan has tested positive for Covid-19. In the tweet, Chouhan wrote,

મધ્યપ્રદેશનાં ચીફ મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણે પણ તેમનો કોવીડ ટેસ્ટ કરાવતા તે પોઝીટીવ આવ્યા હતા. તેમણે પણ તરત જ તેમની સાથે રહેલા લોકોને ટેસ્ટ કરાવીને ક્વોન્ટાઈન થવાની સલાહ આપી હતી.

 Actor Aishwarya Rai Bachchan and her daughter Aaradhya Bachchan have been admitted at Nanavati Hospital, days after being tested positive for coronavirus. (Image: Instagram)

એક્ટર ઐશ્વર્યારાય બચ્ચન અને તેની દિકરી આરાધ્યા બચ્ચનને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર બાદ બંને નેગેટીવ આવતા તેમને રજા આપી દેવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
 Television actress Shrenu Parikh has tested positive for the coronavirus. She confirmed that she has contracted coronavirus. She is known for her roles in TV shows like Ishqbaaz, Iss Pyaar Ko Kya Naam Doon?... Ek Baar Phir. (Image: Instagram)

ટેલીવિઝન એક્ટ્રેસ શ્રેણું પરીખ કોરોના પોઝીટીવવી સંક્રમિત રહી આ ન્યૂઝને પુષ્ટી પણ તેણે જ આપી હતી. ઈસ્કબાજ, ઈસ પ્યાર કો ક્યા નામ દું? અને અક બાર ફિરમાં અભિનટ કરનારી આ અભિનેત્રીએ પણ જો કો કોરાનાને માત આપી દીધીહતી.

 'Kasautii Zindagii Kay' fame actor Parth Samthaan has tested positive for coronavirus. Parth took to social media to confirm that he has contracted the deadly virus. He also urged all those who came in contact with him lately to get themselves tested. He had been shooting for the show over the past few days. Producer Ekta Kapoor has also issued a statement, confirming the case. (Image: Instagram)

આવા જ બીજા એક એક્ટર કે જેને કસૌટી જીંદગી કી ફેમથી ઓળખવામાં આવે છે તે પાર્થ સમથાન પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. સોશિયલ મિડિયાનાં માધ્યમથી તેણે જણાવ્યું હતું કે તે કોરોનાનાં સંક્રમણમાં આવ્યો છે. પાર્થે જણાવ્યું હતું કે જે લોકો પણ તેા સંપર્કમાં આવ્યા હોય તે પોતાનો ટેસ્ટ કરાવી શકે છે.

 Bollywood actor Anupam Kher's mother, Dulari Kher, has tested positive for coronavirus and has been admitted to a city hospital. The actor took to social media to announce the news. This is to inform all that my mother Dulari is found COVID + (Mildly). We have admitted her into Kokilaben Hospital. My brother, bhabhi & niece in spite of being careful to have also tested mildly positive. I got myself tested as well & I have tested negative. @mybmc is informed (sic), he tweeted.

બોલીવુડનાં દિગ્ગજ કલાકાર અનુપમ ખેરનાં માતાજી દુલારી ખેર પણ કોરોના પોઝીટીવ આવ્યા અને તેમને સીટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અનુપમ ખેરે સોસિયલ મિડિયા પર આ ન્યૂઝ મુકીને પુષ્ટી કરી હતી. આ સાથે જ તેમના ભાઈ,ભાભી અને ભત્રીજો પણ કોરોના માઈલ્ડ પોઝીટીવ આવ્યા હતા. અનુપમ ખેરે પોતે પણ ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવ્યો હતો.

 'Shahenshah of Bollywood' Amitabh Bachchan is the latest celebrity to test positive for coronavirus. Big B has been currently admitted to Nanavati hospital in Mumbai for treatment. The legendary actor took to Twitter to confirm the news via Twitter on Saturday late night. (Image: Instagram)

બોલીવુડનાં શહેનશાહ અમિતાભ બચ્ચન લેટેસ્ટ કોરોના પોઝીટીવ આવ્યા અને તેમમે નાંણાવટી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. 12 દિવસ કરતા વધારે લીધેલી સારવાર બાદ તેમનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો.

 Reportedly, Abhishek Bachchans has also tested positive for coronavirus and is undergoing treatment at Nanavati Hospital. (Image: Viral Bhayani)

અભિષેક બચ્ચન પણ પરિવારની સાથે કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમને પણ નાંણાવટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 BJP leader Jyotiraditya Scindia and his mother Madhavi Raje Scindia tested positive for the coronavirus, people close to the family said as well as sources in the hospital. While his mother is asymptomatic, Scindia has mild symptoms. Both were admitted to Max Super Speciality Hospital in Saket, Delhi after they complained of throat irritation and mild fever -- both COVID-like symptoms. However, Max hospital or the Scindia family has not issued any official statement regarding the health of both.

અભિનેતાઓની વચ્ચે નેતાની વાત કરીએ તો ભાજપનાં નેતા જ્યાતિરાદિત્ય સિંધિંયા અને તેમના માતા માધવીરાજે સિંધિંયા કોરોના પોઝીટીવ આવ્યા હતા. એસીમ્પ્ટોમેટિક લક્ષણને લઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યોતિરાદિત્યને પણ હળવા લક્ષણો આવ્યા હતા.

 Kiran Kumar tested positive for the novel coronavirus on May 14, which the 74-year-old veteran actor confirmed to us. Kumar, however, said he didn't experience any symptoms. The actor learnt about it when he went to a hospital for a minor medical procedure 10 days ago. Before undergoing the procedure, the hospital asked him to get a few preliminary tests done in which Covid-19 test was also included as a precautionary measure. (Image: Instagram)

બોલીવુડનાં જ બીજા એક અભિનેતા કિરણકુમાર પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. 74 વર્ષનાં કિરણ કુમારે જણાવ્યું હતું કે તેને એમ તો કોઈ લક્ષણો દેખાતા નોહતા.

 Singer Kanika Kapoor of 'Baby Doll' fame admitted that she has tested positive for the novel coronavirus. Reportedly, she is the first Indian celebrity to have become a victim of COVID-19. Kanika urged her fans to take proper precautions amid the coronavirus outbreak. (Image: AFP)

બેબી ડોલ ફેમ કનીકા કપૂર કદાચ પહેલી હોલીવુડ હસ્તી હશે કે જે કોરોના પોઝીટીવ આવી. આ સેલિબ્રીટીઝ સાથે જો કે કોરોના પોઝીટીવ આવ્યા બાદ વિવાદ પણ સર્જાયા હતા. જણાવવું રહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ પોઝીટીવ આવ્યો હતો. આગળ UPનાં કેબીનેટ મિનિસ્ટર કમલ રાની એ જો કે કોવીડ-19ને લઈને જીવ ગુમાવ્યો હતો. આ સિવાય પણ અનેક હજુ એવી હસ્તીઓ નેતાઓ તેમજ કલાકારમાં છે કે જે કોરોનાથી બચી નથી શકી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો :VIDEO: પોલીસને છૂટ અને પ્રજાને દંડ? પોલીસકર્મી માસ્ક વગર સામાન્ય લોકોને દંડ ફટકારતા જોવા મળ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">