કોરોનાનાં વધતા કેર વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે 19 જુલાઈ સુધી પાંચ રાજ્યમાંથી આવતી ફ્લાઈટ પર લગાવી રોક, કેન્દ્ર સરકારને પત્ર લખી મમતા બેનરજીએ કરી રજૂઆત, કોલકતાથી ઓપરેટ થતી ફ્લાઈટ પર પણ પડશે અસર

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારે 19 જુલાઈ સુધી દિલ્હી, મુંબઈ,પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદથી આવતી તમામ ફ્લાઈટોને લેન્ડ કરવા સામે મનાઈ ફરમાવી દીધી છે. આ સાથે જ કોલકતાથી ઓપરેટ થતી દિલ્હી, મુંબઈ,પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદની ફ્લાઈટ 6 તારીખથી લઈ 19 જુલાઈ સુધી અથવા તો આગળ જ્યાં સુધી નવો ઓર્ડર જારી ન […]

કોરોનાનાં વધતા કેર વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે 19 જુલાઈ સુધી પાંચ રાજ્યમાંથી આવતી ફ્લાઈટ પર લગાવી રોક, કેન્દ્ર સરકારને પત્ર લખી મમતા બેનરજીએ કરી રજૂઆત, કોલકતાથી ઓપરેટ થતી ફ્લાઈટ પર પણ પડશે અસર
http://tv9gujarati.in/korona-na-vadhat…-julai-sudhi-rok/
Follow Us:
| Updated on: Jul 04, 2020 | 12:07 PM

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારે 19 જુલાઈ સુધી દિલ્હી, મુંબઈ,પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદથી આવતી તમામ ફ્લાઈટોને લેન્ડ કરવા સામે મનાઈ ફરમાવી દીધી છે. આ સાથે જ કોલકતાથી ઓપરેટ થતી દિલ્હી, મુંબઈ,પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદની ફ્લાઈટ 6 તારીખથી લઈ 19 જુલાઈ સુધી અથવા તો આગળ જ્યાં સુધી નવો ઓર્ડર જારી ન થાય તે રદ રહેશે.

અગાઉ મમતા બેનરજી શાસિત સરકાર દ્વારા કેન્દ્રને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે પાંચ જેટલા કોરોનાનાં હોટસ્પોટ રાજ્યમાંથી ટ્રેનને મોકલવાની બંધ કરવામાં આવે. સાથે જ આ પાંચ રાજ્યમાંથી ફ્લાઈટ પણ ન મોકલવામાં આવે. જો કે અન્ય રાજ્યમાંથી આવતા ફ્લાઈટને અઠવાડિયામાં એક વાર પ્રવેશ કરવા દેવામાં આવશે. ગયા અઠવાડિયે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને ડોમેસ્ટીક ફ્લાઈટનાં ઓપરેશનમાં 45% માંથી 33% સુધી શરૂ કરી દેવા માટેની તૈયારીઓ બતાવવામાં આવી છે.

ડોમેસ્ટીક ફ્લાઈટ 25 મેથી શરૂ કરી દેવા માટે લીલી ઝંડી આપવામાં આવી ત્યાર બાદ હાલમાં આંતરરાષ્ટ્રીય અને કાર્ગો ફ્લાઈટ જ પરવાનગી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને હજુ 31 જુલાઈ સુધી પરવાનગી આપવામાં નથી આવી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">