તળાવોની સ્વચ્છતા જાળવવા આ એન્જિનિયરે નોકરી છોડી, જાણો PM મોદીએ જેની પ્રશંશા કરી તે રામવીર તંવર કોણ છે?

મિકેનિકલ એન્જિનિયર રામવીર તંવરે કુદરતી જળ સંસાધનો બચાવવા વર્ષ 2018માં નોકરી છોડી દીધી હતી. આજે લોકો તેને 'પોન્ડ મેન ઓફ ઈન્ડિયા' (Pond Man Of India) તરીકે ઓળખે છે.

તળાવોની સ્વચ્છતા જાળવવા આ એન્જિનિયરે નોકરી છોડી, જાણો PM મોદીએ જેની પ્રશંશા કરી તે રામવીર તંવર કોણ છે?
Ramveer Tanwar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 10:27 AM

Uttar Pradesh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં એવા યુવાનોનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ સામાજિક હિતમાં અલગ રીતે કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રામવીર તંવરને Pond Man ગણાવ્યા હતા અને તેના કામની પ્રશંશા કરી હતી. તમને જણાવી દઈએ કે રામવીર તળાવને પુનર્જીવિત કરવા અને સુંદર બનાવવા માટે છેલ્લા 6 વર્ષથી કામ કરી રહ્યા છે.

40 જેટલા તળાવોને રામવીરે નવું જીવન આપ્યું

અત્યાર સુધીમાં રામવીરે (Ramveer Tanwar) પોતાના પ્રયાસોથી ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, સહારનપુર, પલવલ, માનેસર અને દિલ્હીમાં 40 જેટલા તળાવોને નવું જીવન આપ્યું છે. તેમણે આ અભિયાન 2015થી શરૂ કર્યું હતું. રામવીર લોકોને તળાવો અને અન્ય કુદરતી જળ સ્ત્રોતોને બચાવવા માટે જાગૃત કરે છે. તળાવોની સ્વચ્છતા માટે રામવીર છેલ્લા છ વર્ષથી કાર્ય કરી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વર્ષ 2018માં તળાવોની સ્વચ્છતા માટે નોકરી છોડી દીધી

આ અભિયાનમાં તેમની સાથે 14 લોકોની ટીમ જોડાઈ છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર (Mechanical Engineer) રામવીર તંવરે કુદરતી જળ સંસાધનો બચાવવા 2018માં નોકરી છોડી દીધી હતી. હવે તેને ‘પોન્ડ મેન ઓફ ઈન્ડિયા’ (Pond Man Of India) તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ‘સેલ્ફી વિથ પોન્ડ’ અભિયાન શરૂ કર્યું, જેથી લોકો કુદરતી જળ સ્ત્રોતોના મહત્વ અને દુર્દશા વિશે જાગૃત થાય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં રામવીર તંવરની પ્રશંસા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ (Man Ki Baat) કાર્યક્રમમાં રામવીર તંવરની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રામવીરને અન્ય લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યા. વડાપ્રધાન મોદીએ રામવીરની પ્રશંશા કરતા તે ખૂબ ખુશ છે. તેણે જણાવ્યુ હતુ કે વડાપ્રધાને તેમના કામની નોંધ લીધી છે. સાથે તેમણે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે. વધુમાં રામવીર તંવરે જણાવ્યુ કે,વડાપ્રધાને આ કામનો ઉલ્લેખ કરતા આ અભિયાનને વધુ વેગ મળશે.

આ પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પ્રભાકર સાઈલનો મોટો ખુલાસો, સંજય રાઉતે રાજ્ય સરકાર પાસે પ્રભાકરની સુરક્ષાની માગ કરી

આ પણ વાંચો : વારાણસીમાં PM મોદીની લોકોને ખાસ અપીલ, કહ્યું- લોકલ ચીજવસ્તુઓ જ ખરીદો, બધાની દિવાળી ખુશીઓથી ભરાઈ જશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">