રસીકરણને લઈ ભારતની આલોચના કરનારાઓને ગૌતમ અદાણીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?

ગૌતમ અદાણીએ કહ્યું સમગ્ર દુનિયામાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજન, ક્રાયોજેનિક ટેન્ક અને  ઓક્સિજન સિલિન્ડ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ મેળવી. પરંતુ અમારુ યોગદાન ભારતીય વાયુસેનાની અમારી મહિલાઓ અને પુરુષો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સામે ખૂબ જ નાનુ છે.

રસીકરણને લઈ ભારતની આલોચના કરનારાઓને ગૌતમ અદાણીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
Gautam Adani (chairman and founder of the Adani Group)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 9:37 PM

અદાણી ગ્રુપની (Adani Group) એજીએમમાં ચેયરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) કહ્યું કે રસીકરણને લઈ ભારતની ઘણી આલોચના થઈ છે. પરંતુ આપણે જોવુ જોઈએ કે ભારતની વસ્તી વધારે છે અન્ય દેશોની તુલનામાં ભારત સામે પડકાર બહુ મોટો છે. આપણા પ્રયાસ 87  દેશોના સંયુક્ત પ્રયાસ કરતા મોટા હોવા જોઈએ.

પરંતુ તથ્ય એ છે કે વિશ્વભરમાં 320 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી  35 કરોડ ડોઝ ભારતમાં અપાયા છે. સાથે જ તેમણે કહ્યું કે આલોચના ઉચિત છે પણ આપણે કોઈ એવી વાતથી પ્રેરિત ન થવુ જોઈએ જે આપણા દેશનું મનોબળ તોડે. આવી વાતો અસાધારણ બલિદાન આપનારા ફ્રન્ટ લાઈન વકર્સનું મનોબળ તોડે છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

પૈસા ક્યારેય પણ સામાન્ય લોકોના નિ:સ્વાર્થ સેવાની તુલના ન કરી શકે 

આ સાથે જ ગૌતમ અદાણીએ કહ્યું તે સમગ્ર દુનિયામાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજન, ક્રાયોજેનિક ટેન્ક અને  ઓક્સિજન સિલિન્ડર જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ મેળવી. પરંતુ અમારુ યોગદાન ભારતીય વાયુસેનાની અમારી મહિલાઓ અને પુરુષો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સામે ખૂબ જ નાનુ છે.

જેમણે જરુરી વસ્તુઓ લાવવા માટે દિવસ-રાત નજીકની જગ્યાથી લઈ દૂર-દૂર સુધી ઉડાનો ભરી. આ સિવાય તેમણે જણાવ્યું કે અમે યોગદાન થકી પીએમ કેયર્સ ફંડને પણ પ્રોત્સાહન આપ્યુ છે. પરંતુ પૈસા ક્યારે પણ સામાન્ય લોકોની વ્યક્તિગત નિસ્વાર્થ સેવાની તુલના ન કરી શકે.

ડૉક્ટર્સ અને નર્સની તુલનામાં કંઈ નથી કર્યુ 

આ સાથે જ તેમણે જણાવ્યુ કે રેલ, વાયુ અને જળ માર્ગ થકી અલગ અલગ માર્ગ થકી લોજિસ્ટિક મદદ પ્રદાન કરી છે. પરંતુ ડૉક્ટર્સ અને નર્સની તુલનામાં તે કંઈ નથી, ઉપરાંત અમદાવાદ સ્થિત અદાણી સ્કૂલને કેયર સેન્ટર્સમાં રુપાંતરિત કરવાની વાત પણ ગૌતમ અદાણી દ્વારા કરવામાં આવી.

આ પણ વાંચો: ભરૂચ નજીક રહેતી ટ્રાફિક સમસ્યા ભુતકાળ બનશે , દક્ષિણ અને મધ્ય ગુજરાતને જોડતા NARMADA MAIYA BRIDGE નું નીતિન પટેલન હસ્તે લોકાર્પણ કરાયું

આ પણ વાંચો: કોરોના વ્યવસ્થાપન પર ઓસ્ટ્રેલિયન સાંસદે કર્યા સીએમ યોગીના વખાણ, કહ્યું કોઇ રસ્તો હોય તો સીએમ અમને આપો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">