જાણો નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત દેશના પાંચ ભાગેડુ અંગે, જેમણે કર્યા છે કરોડોના કૌભાંડ

નીરવ મોદી (Nirav Modi )  એ એક માત્ર ઉદ્યોગપતિ નથી જેમણે બેંક અને સરકારને ચૂનો લગાવીને કાયદેસર કાર્યવાહીથી બચવા માટે દેશ છોડી દીધો છે. આજે અમે તમને એવા પાંચ ભાગેડુ(Fugative) ઓ વિષે જણાવી રહ્યાં છે જેમણે કૌભાંડ કર્યું છે અને કાર્યવાહી ટાળવા દેશ છોડી દીધો છે. જેમને સરકારે ભાગેડુ પણ જાહેર કરી દીધા છે.

જાણો નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત દેશના પાંચ ભાગેડુ અંગે, જેમણે કર્યા છે કરોડોના કૌભાંડ
નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત દેશના પાંચ ભાગેડુ
Follow Us:
| Updated on: May 28, 2021 | 5:18 PM

દેશમાં પંજાબ નેશનલ બેંકમાં આશરે 11,500 કરોડ રૂપિયાના બેન્કિંગ કૌભાંડ નો પર્દાફાશ થતાં પૂર્વે જ ડાયમંડ ઉદ્યોગપતિ નીરવ મોદી (Nirav Modi ) દેશ છોડીને ભાગી ગયા હતા. જો કે નીરવ મોદી (Nirav Modi )  એ એક માત્ર ઉદ્યોગપતિ નથી જેમણે બેંક અને સરકારને ચૂનો લગાવીને કાયદેસર કાર્યવાહીથી બચવા માટે દેશ છોડી દીધો છે. આજે અમે તમને એવા પાંચ ભાગેડુ(Fugative) ઓ વિષે જણાવી રહ્યાં છે જેમણે કૌભાંડ કર્યું છે અને કાર્યવાહી ટાળવા દેશ છોડી દીધો છે. જેમને સરકારે ભાગેડુ પણ જાહેર કરી દીધા છે.

નીરવ મોદી

પંજાબ નેશનલ બેંકના લગભગ 11,500 કરોડ રૂપિયાના બેન્કિંગ કૌભાંડમાં હીરાના ઉદ્યોગપતિ નીરવ મોદીનું નામ ખુલ્યું છે. ઇડીએ નીરવ મોદી સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. તેવી જ રીતે પંજાબ નેશનલ બેંકના 10 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર હીરાના વેપારી નીરવ મોદી 1 જાન્યુઆરીએ 2018ના રોજ દેશ છોડયો હતો.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

મેહુલ ચોક્સી

પંજાબ નેશનલ બેંકના 11,500 કરોડના ગોટાળાના સૂત્રધાર મેહુલ ચોક્સીને સરકારે ભાગેડુ જાહેર કર્યો છે. મેહુલ ચોક્સીનું નામ નીરવ મોદીના નામ સાથે જ બહાર આવ્યું હતું. જો કે તે પૂર્વે તેમણે ફેબ્રુઆરી 2018માં ભારત છોડી દીધું હતું. તેમજ હાલ એન્ટિગુઆ-બારબુડાની નાગરિકતા હાંસલ કરીને ત્યાં રહે છે તેમણે આ દેશની નાગરિકતા વર્ષ 2017માં લીધી હતી. હાલ

વિજય માલ્યા

જ્યારે લિકર કિંગ ગણાતા ઉદ્યોગપતિ વિજય માલ્યા બેન્કોની 900 કરોડ રૂપિયાની લોન નહીં ચૂકવ્યા બાદ દેશ છોડી દીધો  છે. વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરાયા છે. ભાગેડુ વિજય માલ્યા સામે દેશમાં ઘણા કેસો ચાલી રહ્યા છે.તેમની સામે લંડન કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે.

લલિત મોદી

વર્ષ 2010 માં આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. લલિત મોદી પર બીસીસીઆઈને આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ છે. તેમને આઈપીએલના કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આ પછી લલિત મોદી તેમના પરિવારની સલામતી ટાંકીને ઇંગ્લેન્ડ ભાગી ગયા હતા.

દીપક તલવાર

કોર્પોરેટ લોબીસ્ટ દીપક તલવાર ઉપર આશરે એક હજાર કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં આવકવેરા વિભાગે પાંચ કેસ નોંધ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ, વિમાનના સોદાને તોડનારા તલવારે યુપીએ શાસન દરમિયાન અધિકારીઓને લાંચ આપી હતી. કેસ શરૂ થાય તે પૂર્વે તલવાર દેશ છોડીને ભાગી ગયા હતા. હાલ તે સંયુક્ત અરબ અમીરાતમાં છે.

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">