પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનર તરીકે Kiran Bedi ને હટાવાયા, તેલંગાનાના રાજ્યપાલ ટી. સુંદરરાજનને જવાબદારી સોંપાઇ

Pondicherry  માં બદલાતા રાજકીય માહોલ વચ્ચે પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનર Kiran Bedi ને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમજ Kiran Bedi ના સ્થાને  પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનરનો ચાર્જ તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજનને  લેફ્ટનન્ટ ગવર્નરની જવાબદારી  સોંપવામાં આવી છે.

પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનર તરીકે Kiran Bedi ને હટાવાયા, તેલંગાનાના રાજ્યપાલ ટી. સુંદરરાજનને જવાબદારી સોંપાઇ
File Photo
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 16, 2021 | 9:57 PM

Pondicherry  માં બદલાતા રાજકીય માહોલ વચ્ચે પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનર Kiran Bedi ને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમજ Kiran Bedi ના સ્થાને  પોંડેચરીના લેફ્ટનન્ટ ગર્વનરનો ચાર્જ તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજનને   સોંપવામાં આવ્યો  છે. સમાચાર એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર આ માહિતી રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ આપી છે.આ ઉપરાંત  આ વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ રાજીનામાં આપતા કોંગ્રેસની નારાયણસામી સરકાર હાલ અલ્પમતમાં આવી છે.

Pondicherry માં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે કેન્દ્રશાસિત પ્રદેશ Pondicherry માં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. જેમાં કામરાજ નગર મત વિસ્તારના ધારાસભ્ય એ જોન કુમારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. એ. જ્હોનના રાજીનામાથી Pondicherry  માં કોંગ્રેસની સરકાર બહુમતી ગુમાવી દીધો છે. જહોન કુમારે વર્ષ 2019 માં કામરાજ નગરથી પેટા ચૂંટણી જીતી હતી. તેમના રાજીનામાંથી શાસક કોંગ્રેસ પાર્ટીનું સંખ્યાબળ ઘટીને 10 થઈ છે. કોંગ્રેસને ડીએમકે અને અપક્ષનો ટેકો છે. જ્હોન કુમારે સ્પીકર વી શિવકોલેન્થુને રાજીનામું સુપરત કર્યું હતું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

એ જોન કુમાર ઝડપથી ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યો મલ્લદી કૃષ્ણ રાવ, નમસિવમ અને થેપેનથાને રાજીનામું આપ્યું છે. આ સ્થિતિમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ મુખ્યમંત્રી નારાયણસામીની સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. ધારાસભ્યોના રાજીનામા છતાં નારાયણસામીએ સ્પષ્ટ કહ્યું છે કે ગૃહમાં બહુમતી સાબિત કરીશું.

બેઠકોનું ગણિત શું છે.

Pondicherry  માં કોંગ્રેસના ધારાસભ્ય એન ધનવેલુને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં વિધાનસભામાં કોંગ્રેસના કુલ ધારાસભ્યોની સંખ્યા 15 થી ઘટીને 10 થઈ ગઈ છે. બીજી તરફ, ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ પાસે 7 ધારાસભ્યો છે અને એઆઈએડીએમકેના 4 ધારાસભ્યો છે. આ ઉપરાંત ભાજપના ત્રણ પદાધિકારીઓને વિધાનસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા નમસિવમ અને થેપેનથાને ભાજપમાં જોડાયા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">