Kinnaur landslide update: ITBPના જવાનોને હાથ લાગ્યો બસનો કાટમાળ, વધુ ત્રણ મૃતદેહ મળતા આંકડો 13 પર પહોચ્યો

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નોરમાં ભૂસ્ખન (Landslide)ના કારણે હાહાકારની સ્થિતિ બની હતી.

Kinnaur landslide update: ITBPના જવાનોને હાથ લાગ્યો બસનો કાટમાળ, વધુ ત્રણ મૃતદેહ મળતા આંકડો 13 પર પહોચ્યો
Kinnaur landslide update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 8:34 AM

Kinnaur landslide update: હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 14 લોકોને સુરક્ષિત બહાર કાવામાં આવ્યા છે. બચાવ કાર્યમાં લાગેલા ITBP નું કહેવું છે કે તેઓએ ભૂસ્ખલનનાં કાટમાળમાંથી અત્યાર સુધીમાં 10 મૃતદેહો બહાર કાઢ્યા હતા અને આજે વહેલી સવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવતા આંક 13 એ પહોચ્યો છે.

આપને જણાવી દઈએ કે ITBP ના 17, 18 અને 43 બટાલિયનના સૈનિકોને રસ્તાના અંદાજે 500 મીટર નીચે અને સતલજ નદીથી 200 મીટર ઉપર બસનો ભંગાર મળી આવ્યો હતો. ITBPના પ્રવકતાએ અગાઉ પોતાના અનિવેદનમાં કહ્યું કે 25 થી 27 લોકો બસમાં ફસાયા હોવાની આશંકા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નોરમાં ભૂસ્ખન (Landslide)ના કારણે હાહાકારની સ્થિતિ બની હતી. આ ભૂસ્ખલનમાં 13 લોકોના મોત થયા છે અને 14 લોકોને બચાવવામાં આવ્યા છે. ત્યારે 25 થી વધુ લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ જ્યારે એક બસ અને 6 જેટલા વાહનો પહાડના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ પહાડો પરથી પથ્થરો આ વાહનો પર પડ્યા અને પથ્થર નીચે દટાઈ જતા 13 જેટલા લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: GUJARAT : 11 ઓગષ્ટે રાજ્યમાં 3.24 લાખ લોકોને વેક્સિન અપાઈ, કુલ રસીકરણ 3.79 કરોડ થયું

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 12 ઓગસ્ટ: કામમાં વ્યસ્ત હોવા છતાં પરિવાર માટે સમય કાઢશો, તમારા મહત્વપૂર્ણ કાર્યની પ્રશંસા થશે

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">