ખેડૂત આંદોલન 11માં દિવસે પોહ્ચ્યું, ખેડૂતોની એક જ વાત સરકાર ‘હા’ કે ‘નાં’માં જવાબ આપે, 8 ડીસેમ્બરના રોજ બંધનાં એલાન પર મક્કમ
ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ છે. પાંચમાં તબક્કાની બેઠક પણ અનિર્ણિત રહી હતી. બેઠક નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા 8 ડીસેમ્બરના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બીજી તરફ દિલ્હી તરફ ખેડૂતોની કુચ જારી જ છે. ખેડૂતો એ એક જ માગ કરી છે કે સરકાર તેમના તમામ પ્રશ્નોનો લેખિતમાં જવાબ આપે. સરકારે આ બાજુ તમામ પ્રશ્નોના […]
ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ છે. પાંચમાં તબક્કાની બેઠક પણ અનિર્ણિત રહી હતી. બેઠક નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા 8 ડીસેમ્બરના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બીજી તરફ દિલ્હી તરફ ખેડૂતોની કુચ જારી જ છે. ખેડૂતો એ એક જ માગ કરી છે કે સરકાર તેમના તમામ પ્રશ્નોનો લેખિતમાં જવાબ આપે. સરકારે આ બાજુ તમામ પ્રશ્નોના લેખિત જવાબ આપીને ખેડૂતોને પરત ફરવા માટે સમજાવવાની કોશિશ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો