ખરાબ હવામાનના કારણે Kedarnath યાત્રા રોકવામાં આવી, ભારે વરસાદને કારણે મુસાફરોની મુશ્કેલી વધી, હેલિકોપ્ટર સેવા પણ બંધ

ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા(Kedarnath Dham Weather) રોકી દેવામાં આવી છે. મુસાફરોને સુરક્ષિત સ્થળોએ રોકવામાં આવ્યા છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર સેવાઓને પણ અસર થઈ છે. જ્યારે વરસાદ વચ્ચે પણ ભક્તો બાબાના દર્શન માટે કતારો લગાવી રહ્યા છે.

ખરાબ હવામાનના કારણે Kedarnath યાત્રા રોકવામાં આવી, ભારે વરસાદને કારણે મુસાફરોની મુશ્કેલી વધી, હેલિકોપ્ટર સેવા પણ બંધ
ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા રોકવામાં આવીImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 3:39 PM

Kedarnath Dham : હવામાન વિભાગની આગાહી બાદ કેદારનાથ ધામ (Kedarnath Dham Weather) સહિત સમગ્ર રૂદ્રપ્રયાગ જિલ્લામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જ્યાં કેદારનાથ ધામમાં વરસાદ વચ્ચે શ્રદ્ધાળુઓ ભગવાન ભોલેના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. જિલ્લા પ્રશાસને રૂદ્રપ્રયાગથી ગૌરીકુંડ જતા મુસાફરોને રોકી દીધા છે. ગૌરીકુંડ(Gaurikund)માં યાત્રા પર બ્રેક લગાવવામાં આવી છે. આવી સ્થિતિમાં તીર્થયાત્રીઓ સ્થળોએ ફસાયેલા છે અને હવામાન સ્વચ્છ થયા બાદ જ યાત્રિકોને કેદારનાથ ધામ મોકલવામાં આવશે. જણાવી દઈએ કે, હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી બાદ કેદારનાથ ધામ સહિત સમગ્ર રૂદ્રપ્રયાગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. કેદારનાથ ધામમાં વરસાદ બાદ ઠંડીમાં પણ વધારો થયો છે.

ઠંડી અને વરસાદ વચ્ચે મુસાફરો પરેશાન

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કેદારનાથના દર્શન કરવા માટે લાઈનમાં લાગેલી છે. આજે સવારે 5 વાગે વરસાદ પડતાં કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. તીર્થયાત્રીઓને ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, અગસ્ત્યમુનિ અને રુદ્રપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. હવે હવામાન સ્વચ્છ થયા બાદ જ યાત્રિકોને કેદારનાથ ધામ મોકલવામાં આવશે. ભારે વરસાદને કારણે પોલીસ પ્રશાસને મુસાફરોને સલામત સ્થળે રોકી દીધા છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર સેવાઓ પણ બંધ છે.

હેલિકોપ્ટર સેવાઓની કામગીરીમાં મુશ્કેલી

હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત જ્યાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગરમીથી રાહત મળી છે. સાથે જ તેની ખરાબ અસર કેદારનાથ ધામ પર જોવા મળી રહી છે. ગૌરીકુંડથી રૂદ્રપ્રયાગ સુધી 8 થી 10 હજાર મુસાફરો અલગ-અલગ સ્થળોએ ફસાયેલા છે. નાયબ પોલીસ અધિક્ષક પ્રબોધ ઘિલડીયાલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગના એલર્ટ બાદ જિલ્લામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. કેદારનાથ જતા તીર્થયાત્રીઓને સુરક્ષિત સ્થળોએ રોકી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ગુપ્તકાશી અને રૂદ્રપ્રયાગ વચ્ચે પાંચ હજાર શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે.

હવામાન સાફ થયા બાદ ફરી યાત્રા શરૂ થશે

બીજી તરફ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે જિલ્લામાં સવારથી હવામાન ખરાબ છે. આવી સ્થિતિમાં કેદારનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. કેદારનાથમાં લગભગ 3200 શ્રદ્ધાળુઓ હાજર છે, જેમને હવામાન ચોખ્ખું થયા પછી નીચે લાવવામાં આવશે. જ્યારે ગૌરીકુંડમાં લગભગ 3200 અને સોનપ્રયાગમાં 1500 મુસાફરોને રોકવામાં આવ્યા છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">