પીએમ મોદીએ કેદારનાથમાં આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું

પીએમ મોદીએ કહ્યું કે તમે બધા આદિ શંકરાચાર્યની સમાધિના પુનઃસ્થાપનના સાક્ષી છો. ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિ અને વ્યાપકતાનો આ ખૂબ જ અલૌકિક દૃષ્ટિકોણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 11:38 AM

પીએમ મોદી(PM Modi)કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેદારનાથ(Kedarnath)ધામ પહોંચ્યા હતા. વડા પ્રધાને બાબા કેદારનાથની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી ત્યારબાદ ગુરુ શંકરાચાર્યની(Guru Shankaracharya) મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે તમે બધા આદિ શંકરાચાર્યની સમાધિના પુનઃસ્થાપનના સાક્ષી છો. ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિ અને વ્યાપકતાનો આ ખૂબ જ અલૌકિક દૃષ્ટિકોણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે તમામ મઠો, 12 જ્યોતિર્લિંગો, અનેક પેગોડા, શક્તિધામ, અનેક તીર્થસ્થાનો પર દેશના જાણીતા મહાપુરુષો, તમામ વરિષ્ઠ ઋષિ-મુનિઓ અને આદરણીય શંકરાચાર્ય પરંપરા સાથે જોડાયેલા અનેક ભક્તો પણ દરેક ખૂણેથી આવે છે. કેદારનાથના આ પવિત્ર સ્થળની મુલાકાત લેવા માટે દેશના દરેક ખૂણામાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર ભૂમિ સાથે આશીર્વાદ આપી રહ્યા છે.

કેદારનાથ મંદિરને લાખો ફૂલોથી સજાવવામાં આવ્યું છે.વડાપ્રધાનના આગમનને લઈને કેદારનાથ મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.દેવસ્થાનમ બોર્ડ અને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદી આ યાત્રા દરમિયાન દરમિયાન કેદારનાથ પુનઃનિર્માણ અંતર્ગત બીજા ચરણમાં થનાર નિર્માણ કાર્યોનું શિલાન્યાસ કરશે અને પહેલા ચરણમાં પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ કરશે. જેમાં કરોડો રૂપિયાની યોજનાઓનું ઉદ્દઘાટન કરવામાં આવશે અને અનેક યોજનાનું લોકાર્પણ કરશે.

પીએમ મોદી કરોડો રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ કરશે. પીએમ મોદી કેદારપુરી બનાવવાનો સંકલ્પ લીધો હતો તેનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેનું પણ નીરીક્ષણ કરશે.

આ પણ વાંચો : નવા વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના દર્શન-પૂજન કર્યા

આ પણ વાંચો : સુરતમાં લોકોએ અંબાજી મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો, લોકોની ભારે ભીડ

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">