Photos: કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન માટે કાશી ઘાટને શણગારવામાં આવી રહ્યો છે, PM મોદી અને 18 રાજ્યના CM બનારસ પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરની સાંજે ખિરકિયા ઘાટથી અસ્સી ઘાટ સુધી જલ વિહાર કરશે. પીએમ સાથે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે અને આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનશે. બીજા દિવસે પીએમ મોદી સુશાસન પર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે.
Latest News Updates
Most Read Stories