કર્ણાટકમાં છેલ્લા 10 દિવસથી ચાલતા રાજકીય સંકટ વચ્ચે આવતીકાલને સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે

કર્ણાટકમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજે અને આવતીકાલનો દિવસ ઘણો મહત્વપૂર્ણ સાબીત થશે. કર્ણાટકની કુમારસ્વામી સરકાર 18 જુલાઈએ વિશ્વાસ મત સાબીત કરશે. તે પહેલા સુપ્રીમ કોર્ટ આજે બળવાખોર ધારાસભ્યો અને વિધાનસભા સ્પીકર કે.આર.રમેશકુમારની અરજી પર ચુકાદો આપશે. આ પણ વાંચોઃ VIDEO: માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા કેસમાં આરોપી પોલીસ સ્ટેશને હાજર […]

કર્ણાટકમાં છેલ્લા 10 દિવસથી ચાલતા રાજકીય સંકટ વચ્ચે આવતીકાલને સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે
Follow Us:
| Updated on: Jul 16, 2019 | 4:35 PM

કર્ણાટકમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજે અને આવતીકાલનો દિવસ ઘણો મહત્વપૂર્ણ સાબીત થશે. કર્ણાટકની કુમારસ્વામી સરકાર 18 જુલાઈએ વિશ્વાસ મત સાબીત કરશે. તે પહેલા સુપ્રીમ કોર્ટ આજે બળવાખોર ધારાસભ્યો અને વિધાનસભા સ્પીકર કે.આર.રમેશકુમારની અરજી પર ચુકાદો આપશે.

આ પણ વાંચોઃ VIDEO: માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા કેસમાં આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ કેસમાં સુપ્રીમ કોર્ટ સવારે 10.30 કલાકે ચુકાદો સંભળાવશે. જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનના 15 બળવાખોર ધારાસભ્યો અને સ્પીકરની અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી પૂર્ણ કરી હતી. કોર્ટમાં બન્ને પક્ષોએ પોતાની દલીલો રજૂ કરી હતી. બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. તેમણે માગ કરી કે સ્પીકરે તેમના રાજીનામાનો સ્વીકાર કરવો જોઈએ. અને સુપ્રીમ કોર્ટ આ માટે સ્પીકરને આદેશ આપે. તો બીજીબાજુ સ્પીકરની માગ છે કે રાજીનામાને મંજૂર રાખવા કે નહીં તે અંગે નિર્ણય લેવાનો અધિકાર સ્પીકરને હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

15 બળવાખોર ધારાસભ્યો તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ રજૂ કરતા મુકુલ રોહતગીએ જણાવ્યું કે ધારાસભ્યને રાજીનામુ આપવાનો મૌલિક અધિકાર છે અને તેમને રોકી શકાય નહીં. તો બીજીબાજુ સ્પીકર તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે અયોગ્યતા અને રાજીનામા અંગે નિર્ણય લેવાનો અધિકાર વિધાનસભા સ્પીકરનો હોય છે. અને જ્યાં સુધી સ્પીકર પોતાનો નિર્ણય ન આપે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ તેમાં દરમિયાનગીરી કરી શકે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">